gujaratkarobar.news
અરવલ્લી જિલ્લાના ધનસુરાના હંસાબેન પટેલ એ આયુષ્માન ભરતા કાર્ડ થકી ઘૂંટણનું ઓપરેશન કરાવી સરકારનો આભાર માન્યયો
ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી 20/3/2023 નાગરિકોને આરોગ્ય વિષયક સુવિધાઓની અને સેવાઓ સરળતાથી પહોંચાડવામાં સરકાર કટિબદ્ધ,’મારાં ઘૂંટણનું ઓપરેશન આજે આયુષ્માન ભારત કાર્ડથી સરળ બન્યું …