gujaratkarobar.news
ડો.બાબાસાહેબ આંબેડકરજીની 132 મી જન્મજયંતી નિમિત્તે અંજાર મધ્યે બહુજન આર્મી,ઓલ ઈન્ડિયા એસી.એસ ટી.ઓબીસી માયનોરિટી મહાસંઘ,જન્મજયંતી મહોત્સવ સમિતિ અંજારના સંયુક્ત ઉપક્રમે વિશાળ રેલી સાથે લોકડાયરા નું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી આ પ્રસંગે અતિથિ લખનભાઈ ધુવા,આલજીભાઈ મારું,અંજાર ન્યાય સમિતિ ચેરમેન રાણીબેન થારુ,શ્રી ધનજીદાદા માતંગ,ડો.સિધવ, ચરણજીતસિસ શીખ હાથે કાર્યકમનું દિપ પ્રાગટય કરવ…