સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ??
એહવાલ અનીસ શેખ એકતરફ જીપીસીબી શહેરમાં પ્રદૂષણ નાથવાના દાવા કરી રહ્યું છે ત્યારે ઉમરગામ-સરીગામ વિસ્તારમાં એવી અનેક કેમિકલ- અને અન્ય મિલો કે ફેકટરીઓ છે જેમની ચીમની ભારે પ્રદૂષણ ફેલાવી રહી છે. મિલોના …