gujaratkarobar.news
ઓલ ઇન્ડિયા SC,ST, OBC, માયનોરીટીસ મહાસંઘ તરફે તા.૨૬. નવેમ્બર -૨૦૨૩ ના રોજ કચ્છ ભુજ જિલ્લાના અંજાર તાલુકાના કોટડા ગામે  ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ખાતે ભારતીય સંવિધાન ગૌરવ દિવસ.ની ઉજવણી કરાઈ 
ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી ૨૬ નવેમ્બરના દિવસે અંગ્રેજોની ગુલામીમાં થી ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મુક્ત થતા, બાબાસાહેબ ડો.આંબેડકરે ભારતનું બંધારણ તૈયાર કરી…