gujaratkarobar.news
બનાસકાંઠા ની બનાસનદી ને લૂંટવાનું હજુ યથાવત.. બાલુન્દ્રા બ્રિજ નીચે ટેક્ટરો માં રેતી ભરનારા ખનન માફિયાઓ ને કોઈનો ડર નહિ??
એહવાલ અનિશ શેખ શું અધિકારીઓ ને ફરિયાદ મળે ત્યારેજ કાર્યવાહી થશે?આ બાબતે ભૂસ્તર અધિકારી ને તાત્કાલિક વોટ્સપ માધ્યમ થી પુરાવા સાથે વિડિઓ મોકલાવી ફરિયાદ કરી.. અધિકારીઓ એ તાત્કાલિક કાર્યવાહી કરવા બાંહે…