https://gujaratkarobar.news/uncategorized/4567/
બનાસકાંઠા : અમીરગઢ જેશોર અભિયારણ નજીક પ્રદુષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠાઓ કોઈપણ જાતની મંજૂરી વગર સક્રિય અમીરગઢ મામલતદાર અને GPCB ને ફરીયાદો આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ?? ચીમની માંથી નીકળતા કાળા ધુમાડા થી પર્યાવરણ ની જાળવણી કેટલી?