gujaratkarobar.news
બનાસકાંઠા : અમીરગઢ જેશોર અભિયારણ નજીક પ્રદુષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠાઓ કોઈપણ જાતની મંજૂરી વગર સક્રિય અમીરગઢ મામલતદાર અને GPCB ને ફરીયાદો આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ?? ચીમની માંથી નીકળતા કાળા ધુમાડા થી પર્યાવરણ ની જાળવણી કેટલી?
ઈંટોના ભઠ્ઠાઓ ને મંજૂરી કોઈ સરકારી ખાતાઓ દ્ધારા આપવામાં આવી નથી.. રીજનલ ઓફિસ GPCB બનાસકાંઠા દ્ધારા અગાઉ ઈંટોના ભઠ્ઠા બાબતે નોટિસો આપી હતી પરંતુ આજદિન સુધી ભઠ્ઠાઓ બંધ નથી થયા?? એનું કારણ શું?? ખાલી …