https://gujaratkarobar.news/uncategorized/4728/
સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું )