gujaratkarobar.news
ઓલ ઈન્ડિયા SC.ST.OBC.માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા પ.પૂ .સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૭ મી જયંતિ અંજાર કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધવિહાર અને કચ્છ જિલ્લા ખાતે ઉજવવામાં આવી 
ગુજરાત કારોબાર દૈનિક સમાચાર-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો) ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ ખાતે ફુલહાર મીણબત્તી થી ગુરુ રોહિદાસ મહારાજની જયંતિ જોવામાં આવી અને કોટી કોટી વંદ…