gujaratkarobar.news
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : સાબરકાંઠા જિલ્લો 
લોકશાહીના મહાપર્વમાં સાબરકાંઠાના ૧૩૮ અને અરવલ્લીના ૧૬૪ શતાયુ મતદારો મજબૂત લોકશાહિના નિર્માણમાં ભાગીદાર બનશે. ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી બંન્ને જિલ્લામાં ૮૫ વર્ષથી …