ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ.

ધરમપુર તાલુકામાં 6 વિદ્યાર્થી એ ધરમપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરીયાદ 10/1/23 નાં રોજ એ નર્સિંગ કોર્ષ ચલાવતાં સંચાલક નાં વિરુધ્ધમાં પાંચ વ્યક્તિ ઓ સામે કરી ફરિયાદ અને ગુજરાત ટુ કર્ણાટક સુધી ની ખોલી પોલ જેમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ વાલોળ ફળીયામાં ચલાવતાં સંચાલક (૧) વિરલભાઈ ચિંતામણી પટેલ રહે નાધાઈ (૨) હરીશભાઈ જગુંભાઈ પટેલ રહે ભેસદરા (૩) રક્ષાબેન દુર્લભભાઈ ગાવીત રહે બિલપૂડી હર્ષ પાંચાલ રહે બરોડા (૫) અને સરભેસ્વરા કોલેજ નાં પ્રિન્સીપાલ ક્ટ્રેશ કર્ણાટક.

જાણો શું હતી ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વાલોડ ફળિયાં દુકાન ભાડે રાખી મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવામાં આવ્યું હતું એમાં A.N.M અને D.M.L.T નાં કોર્ષ ચાલું કરવા માં આવ્યાં હતાં ચાલું કોર્ષ માં છ માસ બાદ G.N.M નર્સિંગ કોર્ષ કરવાથી સારી નોકરી મળશે અને સ્ટાતિંગ પગાર 35000/ થી ચાલું થાય છે

એમ કહી વિદ્યાર્થીઓને પોતાના ઝાસા માં લઈ વિદ્યાર્થીઓ પર ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લીધાં હતાં અને સરભેસ્વર કોલેજ માં ઓનલાઇન ફ્રોમ ભરી દીધા હતા જોકે A.N.M નાં કોર્ષ કરતાં વિદ્યાર્થી ને G.N.M નું ભણાવવામાં પણ નાં આવ્યું હતું ફ્કત વિદ્યાર્થી નાં નામે કોલરશિપ માટે એ હેતું થી ફ્રોમ ભરાવામાં આવ્યાં હતાં બેન્ક એકાઉન્ટ ખોલી ચોપડી કોલેજ નાં પ્રિન્સીપાલ પોતે રાખતાં હતાં જ્યારે કોલરશિપ ફ્રોમ પણ પોતે ભરતાં હતાં અને જ્યારે કોલરશિપ જમાં થાય ત્યારે ચોપડી આપી પૈસા ઉપાડી મને આપો એમ કહેતા.

જ્યારે જે વિદ્યાર્થી કર્ણાટક કોલેજ માં ભણવા નથી ગયાં અને કોલેજ સુધી પોહચ્યાં નથી એવા સમય માં જે પ્રવેશ મેળવાની રશીદ બોનોફાઇટ સર્ટિ તેઓ લાવ્યા ક્યાંથી અને કઈ રીતે કોલરશિપ મેળવી એ પણ તપાસ નો વિષય છે.

જ્યાં વિદ્યાર્થી ઓને પોતાનાં ખર્ચે પરીક્ષા આપવાં કર્ણાટક સુધી લઈ જવામાં આવ્યા હતા અને પરીક્ષા પણ અપાવી ગુજરાત નું સ્ટુડન્ટ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ નું છે કે સર્ભેસ્વારા કોલેજનું એ પણ ખબર નથી પરિક્ષા નાં આપો તોપણ પાસ કરવાની જવાદારી અમારી એમ કહેવા માં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના ચેળા કરવામાં આવ્યાં તામામ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અંધકારમાં મુકાયું છે

જે ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવાં માટે આપ્યાં હતાં વિધાર્થી વારંવાર ડોક્યુમેન્ટ માંગવા છતાં ગલ્લા તલ્લાં કરતાં ટ્રસ્ટી વિરલ પટેલ અને પ્રિન્સીપાલ હરીશ પટેલ એ હાથ ઊંચા કરી દીધા જ્યારે વિદ્યાર્થી ઓએ સાહાસ કરી સરભેસ્વાર કોલેજ સુધી જઇ ત્યાં નાં પ્રિન્સીપાલ ને પણ મળ્યાં ત્યારે અમારી પાસે આપવાં કોઈ રેકૉર્ડ નથી તમે કોની પર એડમિશન લીધું અને કોને ડોક્યુમેન્ટ આપ્યાં એની પાસે માંગો જયારે 150 થી વધુ નાં વિદ્યાર્થી નાં ડોક્યુમેન્ટ ઓરીજનલ ધોરણ 10 /12 નાં રીજલ્ટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ લઈ લીધાં બાદ તમામ વિદ્યર્થી અભ્યાસ પૂરો કરી શક્યા નહીં અને જ્યારે વિદ્યાર્થી વારંવાર ડોક્યુમેન્ટ માંગવા જાય ત્યારે વિરલ પટેલ દુબ્લિકેટ ડોક્યુમેન્ટ કઢાવી લેવા જણાવે છે

જોકે વિધાર્થીની ફરિયાદ માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમારાં ડોક્યુમેન્ટ મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ માં જમાં કરવામાં આવ્યાં છે ખોવાયા નથી અને ખોટા એફિડેવિટ કે સોગંધનામા કરવાથી ફોજદારી ગુનો બને છે સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કરવામાં આવે છે ત્યાં ઘણાં વિધાર્થીઓને ખોટા સોગંધનામાં કરાવી ડોક્યુમેન્ટ કઢાવી મોહ પણ બંધ કરાવ્યાં છે જોકે ઓરીજનલ ડોક્યુમેન્ટ ક્યાં છે શું કર્યું શું કામ ઓરીજનલ ડોક્યુમેન્ટ ની જગ્યા પર ડુંબ્લિકેટ કઢાવા કહે છે અને પોતે કઢાવી આપે છે જે આટલાં વિપુલ માત્રમાં ક્યાંક ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ તો કરવામાં નથી આવ્યો એ પણ તપાસ નો વિષય બની રહ્યો છેડોક્યુમેન્ટ ખોવાયા નથી

હમો એ મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ માં પ્રિન્સીપાલ હરીશ પટેલ અને વિરલ પટેલ ને આપેલા છે જે ડોક્યુમેન્ટ ખોવાયા નથી તો એફિડેવિટ માં સોગંધનામાં શું વિગત દર્શાવ્યે જ્યાં ખોવાયા નથી ખોટી વિગત આપવી ફોજદારી ગુનો બને છે જે એફિડેવિટ છેલ્લી લાઈનમાં લેખિતમાં દર્શાવામાં આવે છે જેના કારણે હમો એ પોલિસ ફરિયાદ કરી ઘણાં વિધાર્થી ગેર માર્ગ દોરી ખોટા એફિડેવિટ અને સોગધનામ કરાવ્યાં અને કઢાવી આપ્યાં છે હમો ને અમારાં એરીજનલ ડોક્યુમેન્ટ જ જોઈએ છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *