Locations: Banaskantha

  • ભિલોડા તાલુકાના શામળાજી ખાતે હળદર બિયારણનુ વિતરણ કરવામાં આવ્યુ

    ભિલોડા તાલુકાના શામળાજી ખાતે હળદર બિયારણનુ વિતરણ કરવામાં આવ્યુ

    ગુજરાત કારોબાર દૈનિક સમાચાર  અહેવાલ -ભરતસિંહ.આર.ઠાકોર (બ્યુરો રિપોર્ટ) અરવલ્લી  નાબાર્ડના સહયોગથી અને માંનવ ઉત્થાન ટ્રસ્ટ પ્રેરીત મેશ્વો ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPO)ની સ્થાપના કરવામાંઆવી છે. આ કંપનીમાં કુલ-150 સભાસદ ભાઇ-બહેનો નોધાયેલ છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મળતી અમુલ્ય પ્રોડક્ટ એવી હળદર, આદુ, તથા વન ઔષધિઓ.અઢળક પ્રમાણમાં મળી રહે છે. આ અમુલ્ય પ્રોડક્ટની કિઁમત ખેડુતોને જાણકારી ન…