Uncategorized

सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में एक कामदार की रहस्य मय मृत्यु । रात 8 बजे मृतक कामदार का दिनके 1बजने तक पोस्मोटम बी नही हूवा ? आखिर क्याबात है कम्पनी और परिवार के बीच किस बातकी बहस ?

सरीगाम: अहवाल अनीस शेख द्वारा कम्पनी में ना पीएफ कटता है ना कामदरो को जोइनीग लेटर मिलता है? लेबर और सेफ्टी नियम का भंग करती कम्पनी के सामने क्या कार्यवाही? सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में बॉयल पे काम करते समय 40 से 45 सालके एक कामदार की मौत से कम्पनी में भागदौड़ मची । मृतक कामदार 1 से डेढ़ साल से काम कर रहा था फिरभी आज दिन तक नातो पीएफ कटा नाते उन्हें कोई आईकार्ड बनाके [more…]

Estimated read time 1 min read
Uncategorized

ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ પર લાગ્યો ભ્રસ્ટાચાર નો આરોપ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના ડે સરપંચ એ લગાવ્યો ભ્રસ્ટાચાર નો આરોપ.. અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના.નાના કથારીયા ગામ ના સરપંચ શ્રી દિવ્યાબેન મનોજભાઈ સુવેરા ઉપર ગામના ડેપ્યુટી સરપંચ શ્રી કિષ્ણાબા નવલસિંહ જાડેજા. એ આરોપ લગવાતા જણાવ્યું હતું ગામના સરપંચ દિવ્યાબેન સુવેરા  પંચાયત કોઈ પણ વિકાસ ના કામ સરપંચ તેમના પતિ શ્રી મનોજભાઈ કાનાભાઈ સુવેરા ના કહેવાય પ્રમાણે કામ કરે છે. અને ગામના કોઈ પણ વિકાસ ના કામ.ની ગ્રાન્ટ પોતાની [more…]

Uncategorized

 અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વ રત્ન,પરમ પૂજ્ય. ડૉ.બાબાસાહેબ ૬૭ મો. એક કપ મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર અભિવાદન  કરીને આદરાંજલી આપવામાં આવી 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી ગુજરાત  તારીખ ૬ /૧૨ /૨૦૨૩ ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમની પ્રતિભાને ફુલહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યું હતું ,ડૉ. બાબા સાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિવસ ને યાદ કરવામાં આવ્યો ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ ડૉ. બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસસ્થાને અલીપુર દિલ્હી મહાપરિનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટી માં અરબી સમુદ્ર કિનારે થયેલ હતું તેમની અંતિમ યાત્રામાં પુરા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા [more…]

Uncategorized

ભિલોડા તાલુકાના લાભાર્થી માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ બન્યું આશિર્વાદરૂપ

2 લાખનું ઓપરેશન એક પણ રૂપિયાનાં ખર્ચ વિના આ કાર્ડ થકી શક્ય બન્યું, એ માટે સરકારશ્રીના અમે આભારી છીએ : લાભાર્થી શ્રી શાહિદાબેન રજાકભાઈ મન્સુરી માહિતી કચેરી અરવલ્લી – ૦૫-૧૨-૨૦૨૩ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લાભાર્થી શાહિદાબેન રજાકભાઈ મન્સુરીએ ભિલોડા ખાતે યોજાયેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું કે, મારા શરીરની અમુક નસ બ્લોક થઈ ગઈ હતી એટલે તેનું ઓપરેશન તાત્કાલિક કરાવવું ખુબ જ જરૂરી હતુ. મે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું વિચાર્યુ ત્યારે ઓપરેશનનો ખર્ચ અંદાજે રૂ.૨ [more…]

Uncategorized

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ અરવલ્લીના માલપુર તાલુકા ખાતે પોહચ્યો

વિશ્વકર્મા યોજના, pmjay યોજના , પીએમ કિસાન યોજના , ઉજ્જવલા, જન ધન યોજના અને બેન્કિંગની યોજનાઓનો લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારિકની ખાસ અપીલ,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આરંભરાયેલી રથયાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં માલપુર ખાતે રથ [more…]

Uncategorized

ગુજરાત સરકારના રમતગમત,યુવા આબે સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા “અમૃત સાંસ્કૃતિક વારસા” તરીકે “ગુજરાતનો ગરબો” યુનેસ્કો(UNESCO) દ્વારા માન્યતા આપવા માટેનો જીવંત પ્રસારણ અને ઉજવણી કાર્યક્રમ

ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તત્વ તરીકે *’ગુજરાતના ગરબા’* નું નામાંકન *યુનેસ્કો* ની માનવતાની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ,બૉત્સ્વાના પ્રજાસત્તાકના કસાનેમાં 5-6 ડિસેમ્બર 2023ના રોજ સાંસ્કૃતિક વારસો. ‘ગુજરાતના ગરબા ‘આ યાદીમાં સામેલ થનાર ભારતનું 15મું ICH તત્વ હશે. અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ભામાશા હોલ ખાતે સ્થાનિક સમુદાયો અને સંબંધિત સાંસ્કૃતિક સંસ્થાઓ અને જાહેર જનતા સાથે આવતિકાલે 6 ડિસેમ્બર, 2023 ના રોજ સમગ્ર કાર્યક્રમનું સાંજે 6:00 PM થી 9 PM IST કલાકે બોત્સ્વાના ખાતેથી લાઇવ વેબકાસ્ટ કરવામાં આવશે અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ [more…]

Uncategorized

ખેડૂતોની જાણબહાર ધનસુરા બાયપાસ રોડની સૂચિત જગ્યામાં ફેરફાર કરાતાં ખેડૂતોમાં ભારે રોષ

Uncategorized

મોડાસાની બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકોએ કર્યું સામુહિક ગાયત્રી મહામંત્ર લેખન

મોડાસાની વાડિલાલ હીરાલાલ ગાંધી બહેરા મુંગા શાળામાં દિવ્યાંગ બાળકોનો સામુહિક ગાયત્રી મહામંત્ર સાધનાનો કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ બાળકોમાં માનસિક તણાવને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ મોડાસા સહિત સમગ્ર ગુજરાતમાં એક સાથે એક સમયે આ અદભુત પ્રયોગ કરવામાં આવ્યો. ૩ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ રવિવારની રજા હોઈ તેના અનુસંધાનમાં ૫ ડિસેમ્બરે મોડાસા સહિત અલગ અલગ જિલ્લાઓમાં થઈ દિવ્યાંગ બાળકોની કુલ 33 સમગ્ર દિવ્યાંગ સંસ્થાઓમાં ૧૧:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન સામુહિક ગાયત્રી મહામંત્ર જાપનું આયોજન થયું. વિવિધ દિવ્યાંગ બાળકોનો અલગ અલગ રીતે ગાયત્રી [more…]

Uncategorized

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફુટા ગામે. બળિયા દેવ ના મંદિર નો ત્રીજો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવ્યો 

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી ફુટા.સમસ્ત ગ્રામજનો અને ગામના વડીલો તેમજ નાના મોટા ભૂલકાઓ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં જોડાઈ આ પ્રસંગ ને ધામધૂમ પુરવર્ક ઉજવામાં આવ્યો હતો  જેમાં દરેક ગ્રામજનો બળિયા દેવ મહારાજ ની આરતી અને પૂજા શ્રદ્ધા સાથે  દર્શન કરી મહાપ્રસાદ નો લાવો લીધો હતો અને હરસો ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી

Uncategorized

ભારત સરકાર ના દંતોપંત ઠેગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મેઘરજ દવારા બે ગામો માં બિરસા મુંડા જન્મ જયંતી નિમિતે મહિલા જાગૃતી શિબિર યોજાઇ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી અરવલ્લી જિલ્લામાં પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ તથા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર મહિલાઓમાં જાગૃતિ લાવવા અને મહિલા સશકતિકરણ ક્ષેત્ર માં 23 વર્ષ થી નોધ પાત્ર કામગીરી કરી રહ્યું છે.જેના ભાગ સ્વરૂપે તાજેતર માં એક દિવસ ની જાગૃતિ કાર્યક્રમ મેઘરજ તાલુકાના મહુડી અને ગાય વાછરડા ગામે અસંગઠિત ક્ષેત્રની મહિલા અને ભાઈઓ ની જાગૃતિ કાર્યક્રમ યોજાય. ગયો. જેમાં આશરે 160 જેટલા ભાઈ બેનો સહભાગી બન્યા હતા. કાર્યક્રમ માં શ્રમિક બોર્ડ ના રિજિયોનલ ડાયરેક્ટર મોહન સેન તથા [more…]

Uncategorized

શામળાજી મહોત્સવ ૨૦૨૩ના પ્રથમ દિવસે ખૂબજ મોટી સંખ્યામાં જનમેદનીએ કીર્તિદાન ગઢવીને માણ્યા,આજે બીજા દિવસે જાણીતા કલાકાર અનિરૂધ્ધ આહીર જમાવશે શામળાજીમાં ધૂમ.

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત શામળાજી મહોત્સવ 2023 ની ઉજવણીની શરૂયાત કરવામાં આવી અને પ્રથમ દિવસે જાણીતા કલાકાર કીર્તિદાન ગઢવીએ ધૂમ મચાવી હતી. શામળાજી મંદિરના પરિસરમાં આ ભવ્યાતિ ભવ્ય ઔતિહાસિક કાર્યક્રમ થઈ રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે આવેલ રમણીય પુરાતન શામળાજી મંદિરમાં દેવગદાધાર શામળિયાળા ભગવાનની શ્રી વિષ્ણુ સ્વરૂપની ચતુર્ભુજ ભવ્ય મનોહર મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન થતાં જ [more…]