सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में एक कामदार की रहस्य मय मृत्यु । रात 8 बजे मृतक कामदार का दिनके 1बजने तक पोस्मोटम बी नही हूवा ? आखिर क्याबात है कम्पनी और परिवार के बीच किस बातकी बहस ?

सरीगाम: अहवाल अनीस शेख द्वारा

कम्पनी में ना पीएफ कटता है ना कामदरो को जोइनीग लेटर मिलता है? लेबर और सेफ्टी नियम का भंग करती कम्पनी के सामने क्या कार्यवाही?

सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में बॉयल पे काम करते समय 40 से 45 सालके एक कामदार की मौत से कम्पनी में भागदौड़ मची ।

मृतक कामदार 1 से डेढ़ साल से काम कर रहा था फिरभी आज दिन तक नातो पीएफ कटा नाते उन्हें कोई आईकार्ड बनाके दिया नातो उन्हें जोइनिग लेटर दिया गया।। ऐसे और बोहत से कामदार इस कम्पनी का शिकार बने हुवे है।।

कम्पनी में ऑडिट करने आते लेबर ऑफिसर । फेक्ट्री इंस्पेक्टर और पीएफ ऑफिसर । सेफ्टी इंस्पेक्टर इस मौत के पीछे के सही कारण को जानकर के कम्पनी के सामने कड़क कार्यवाही करे और मृतक को न्याय दिलवाए । अपने फायदेके लिए कामदारो का शोषण करती ऐसी कम्पनी के सामने प्रशासक मौन क्यों है ? सालो से काम करते कामदारों का आजदीन तक पीएफ नही कटा? तो बाकी की लेबर की सुविधा केसे मिलेगी? कम्पनी मलिक अपने घरसे बाकी की सुविधा करके देंगे? ऐसे अनगिनत सवाल इस कम्पनी के सामने उठ रहे है?

पोलिस प्रशासन न्यायिक कार्यवाही करके मृतक कामदार को न्याय दिलवाए ऐसी लोगो की मांग हे।

देखिए हमारे आगेके पार्ट 2 के एपिसोड में ।

सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में एक कामदार की रहस्य मय मृत्यु । रात 8 बजे मृतक कामदार का दिनके 1बजने तक पोस्मोटम बी नही हूवा ? आखिर क्याबात है कम्पनी और परिवार के बीच किस बातकी बहस ? Read More »

Uncategorized

પારડી ન.પાલિકાએ નાણાં મંત્રીને અંધારામાં રાખી સ્ટેડિયમનું લોકાર્પણ કરાવી નાખ્યું!

સ્ટેડિયમની દીવાલ ઉપર માંરેલા કપડાં હટતા પાલિકાની પોલ ખુલી,દીવાલ ઉપર સ્પષ્ટ તિરાડ દેખાતા ભ્રષ્ટાચારની આશંકા

વલસાડ જિલ્લાના પારડી નગર પાલિકા દ્વારા 2.61 કરોડના ખર્ચે નવ નિર્મિત પામેલ ક્રિકેટ મેદાનના સ્ટેડિયમનું લોકાર્પણ ગત બુધવારે નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

જ્યાં સ્ટેડિયમને મંડપથી શોભાવવામાં આવ્યું હતું.સ્ટેડિયમ ફરતે દીવાલ ઉપર મંડપ સર્વિસ દ્વારા કપડું મારી ક્રિકેટ મેદાનની દીવાલને ઢાંકી મુકવામાં આવી હતી.જ્યારે ગુરુવારના રોજ મંડપ સર્વિસ દ્વારા મંડપ અને દીવાલ ઉપર લગાવેલ કપડું ઉતરતા પાલિકાની પોલ ખુલી!નવ નિર્મિત દીવાલમાં રીતસરની તિરાડ જોવામાં આવી હતી.અને આખા જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની પામ્યો હતો કે, હરખ પદુડા થઈ પાલિકા વાળાઓએ વહેલા વહેલા લોકાર્પણ વિધિ આટોપી,અને મંત્રી કનું ભાઈને અંધારામાં રાખી તેમને કઈ જાણ ન થાય તેમ વર્તી સમગ્ર લોકાર્પણ વિધિ પૂર્ણ કરતા પાલિકા દ્વારા સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉપજી છે.ત્યારે આવો ભ્રષ્ટાચાર,એ પણ ભાજપના મંત્રીને અંધારામાં રાખી આચરી ઘોર પાપ વૃત્તિ કરતા પાલિકા વિરૂદ્ધ ઉપલી કક્ષાએ કાયદેસરની તપાસ કરાવી હાલે ખુબજ જરૂરી બન્યું.અને ઉપરોક્ત ભ્રષ્ટાચારમાં તમામ સહભાગીઓ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાયએ અતિ જરૂરી છે.

પારડી ન.પાલિકાએ નાણાં મંત્રીને અંધારામાં રાખી સ્ટેડિયમનું લોકાર્પણ કરાવી નાખ્યું! Read More »

Uncategorized

National safety week2024- Macleods Pharmaceuticals Ltd.

Sarigav : REPORT ANISH SHEKH

The Macleods Pharmaceuticals Ltd., Sarigam Unit, proudly concludes its week-long Safety Week Celebration with a momentous ceremony featuring the distribution of prizes by esteemed Government Officials and esteemed members of Sarigam Industrial Association.

Macleods celebrates the Safety Week from 4th March to 10th March and throughout the week, every year. As per every year practice, Macleods organised various competitions and workshops, like Safety-QUIZ, Safety-Slogans, Safety-Posters, Easy writing and operation of Fire Extinguisher, Personal Protective Equipments etc. Various training sessions were also conducted to enhance awareness and instil a culture of safety amongst employees and other concerned personnel working in the premises of Macleods.

The distinguished guests, Shri. M.C Gohil, Dy. Director- Industrial Safety & Health, Shri. A.O Trivedi, (Regional Officer: Gujarat Pollution Control Board), Shri. Shirish Desai (Director: Sarigam Clean Initiative), Shri. Kamlesh Bhatt & Shri. Niramal Dudhani (President: Sarigam Industrial Area) delivered the speech and provided kind guidance to motivate the Team-Macleods for continual improvement in the field of Safety.

The Safety Week Celebration, meticulously organized by the diligent efforts of Top Management of Macleods, served as a platform to reinforce the importance of safety practices and protocols within and

National safety week2024- Macleods Pharmaceuticals Ltd. Read More »

Uncategorized

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી.

બનાસકાંઠા હાર્દિક સિંહ રાજપૂત દ્ધારા

ઓળખ માટે મુકેલો ફોટો..

થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવુ કહી થરાદ તાલુકાના 28 થી વધારો ખેડૂતો સાથે ૧૦.૬૮ લાખ ની ઠગાઈ કરી છે જેમાં થરાદ તાલુકાના હાથાવાડા ગામના અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી 10 મહિના પહેલા મહેસાણા તાલુકાના સુનિલ ચૌહાણ અને ચિરાગ ગણેશપુરા ના સામજી પટેલ જે બંને નર્મદા વિભાગ થરાદ માં કોન્ટ્રાક્ટર નું કામ કરે છે તેઓ મારી પાસે આવેલ અને તેઓએ ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેઓ હોમલોન, પશુલોન કરે છે અને સબસીડી પણ અપાવે છે તેવી ઓળખાણ આપી અને ભાવેશ ડાભી સાથે મારો પરિચય કરાવેલ ત્યારબાદ મારી લોન માટે સુનિલ ચૌહાણે મારું આધાર કાર્ડ મંગાવ્યું અને તે આધારકાર્ડ ભાવેશ ડાભીને આપ્યું અને તે બીજા દિવસે સુનિલ ચૌહાણ નો ફોન આવેલ કે તમારે આટલા ત્રીસ લાખની લોન મંજૂર થઈ ગયેલ છે અને તમે બાકીના ડોક્યુમેન્ટ ની પીડીએફ બનાવીને મોકલો તેના પછી ભાવેશ ડાભી અને સુનિલ ચૌહાણ મારા ઘરે આવેલ અને ભાવેશ ડાભીએ જણાવેલ કે અમે તમારું સર્વે કરવા માટે આવ્યાં છીએ અને મારા ઘરના અને મારા તબેલા ના ફોટા પણ પાડેલા ત્યાર પછી મારા લીધે અલગ અલગ ગામના 28 ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઈલો બનાવી અને ભાવેશ ડાભીને આપી તેમાં દરેકનો ફાઈલ ખર્ચ, સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપેલી જેમ ત્યારબાદ થોડા સમય પછી અમારા ઉપર કોઈ ઓઝા સાહેબ કરીને ફોન આવેલ અને તેમને કહેલું કે તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આ તારીખે પાલનપુર ખાતે આવીને તમારો ચેક લઈ જાઓ ત્યારબાદ તારીખો ઉપર તારીખો આપતા ગયા અને કોઈ કોન્ટેક ન થતાં અમે અને મારો ભાઈ અનવરશા જે લોન પાસ થયા ની અમારા ઉપર ગુજરાત ખેતી નિયામક ગાંધીનગર નો લેટર આવેલો હતો તે લેટરના આધારે અમે ગાંધીનગર ગયેલ અને તે ગાંધીનગર ઓફિસમાં અમે પૂછપરછ કરી લોનની તો એ લોકોએ અમને એવો જવાબ આપેલો કે અમે કોઈ આવી લોનો કરતાં નથી અને આ ભાવેશ ડાભી નામનો અમારી ઓફિસમાં કોઈ કર્મચારી કામ કરતો નથી તેમજ ઓઝા સાહેબ નામનો વ્યક્તિ નોકરી કરતો નથી આથી અમને ખબર પડી કે અમારે જોડે ઠગાઈ થયેલ છે અને ખેતીવાડી ના નકલી અધિકારી બનીને આવેલ અમારી પાસે લાખો રૂપિયા ચૂનો લગાવી ગયો છે આથી અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ઓઝા સાહેબ, ભાવેશ ડાભી સહિત એક અજાણ્યાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી પોલીસે 420 સહિત વિવિધ આઠ કલમો લગાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

//ખેડૂતોને ભાવેશ ડાભી સાથે મુલાકાત થરાદ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોએ કરાવી હતી.//

ઠગાઈ નો ભોગ બનનાર હાથાવાડાના ખેડૂત અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા થરાદ થરાદ નર્મદા વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મહેસાણાના સુનિલ ચૌહાણ અને ગણેશપુરાના શામજીભાઈ પટેલે નકલી અધિકારી ભાવેશ ડાભી સાથે મુલાકાત કરાવી હતી અને ઓળખાણ પણ આપી હતી કે લોન અને સબસીડી નું કરે છે અને ગાંધીનગર ખેતીવાડી અધિકારી છે તેના કારણે અમે છેતરાઈ ગયા અને અમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

//થરાદ તાલુકાના 28 ખેડૂતો સાથે નકલી ખેતીવાડી અધિકારી એ 10. 68 લાખની છેતરપિંડી કરી.//

(૧) અલ્લાબગ્સ જુનેજા:- હાથાવાડા
(૨) અનવરશા જુનેજા:- હાથાવાડા
(૩) ગગુસા જુનેજા:- હાથાવાડા
(૪)અકબરશા જુનેજા:- હાથાવાડા
(૫) જુમાસા જુનેજા:- હાથાવાડા
(૬) ગાજીસા જુનેજા:- હાથાવાડા
(૭) ઇમામશા જુનેજા:- હાથાવાડા
(૮) ઈકબાલશા પઠાણ:- હાથાવાડા
(૯) ગિરધારી ભાઈ પરમાર:- હાથાવાડા
(૧૦) માધાભાઈ પરમાર:- હાથાવાડા
(૧૧) દાનાભાઈ પટેલ:- હાથાવાડા
(૧૨) રત્નેશભાઈ સુવાતર:- ચેલા
(૧૩) મિહસા જુનેજા:- વારા
(૧૪) સોગાજી કાગ:- વારા
(૧૫) જયંતીભાઈ પઢીયાર:- આજાવાડા
(૧૬) ભલાભાઇ કોળી:- કારેલી
(૧૭) મેઘજીભાઈ પટેલ:- માંગરોળ
(૧૮) વશરામભાઈ પટેલ:- પીલુડા
(૧૯) ઓખાભાઈ પટેલ:- પીલુડા
(૨૦) રમેશભાઈ પટેલ:- પીલુડા
(૨૧) રડમલસિંહ પુરોહિત:- ઉંટવેલીયા
(૨૨) પદમસિંહ ચૌહાણ :-વળાદર
(૨૩) ગણેશભાઈ સોલંકી:- ભુરીયા
(૨૪) દેવશીભાઈ પટેલ:- ગણેશપુરા
(૨૫) સમદખાન ચૌહાણ:- ભુરીયા
(૨૬) ઉસ્માનખાન ચૌહાણ:- ભુરીયા
(૨૭) મુળાજી પટેલ :-ભુરીયા
(૨૮) શાંતિભાઈ દેવડા:- ભુરીયા

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી. Read More »

Uncategorized

અરવલ્લી: જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાના વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે કૌશિક સોની ની વરણી કરાઇ

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો)                                  

અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલ વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં બેઠક યોજાઇ હતી જેમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી ભિલોડાના કૌશિક સોનીની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં કરાવતા અન્ય હોદેદારો અને કર્મીઓએ અભિનંદ પાઠવ્યા હતા.  

  શામળાજી વિશ્વકર્મા પંચાલ સમજવાડીમાં અરવલ્લી જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘની બેઠક યોજાઈ હતી જેમાં અરવલ્લી જીલ્લા માં.અને ઉ.માં.શાળા વહીવટી કર્મચારી સંઘના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ,મણિલાલ પટેલ,મકનાભાઈ પટેલ,કિશોરભાઈ પંચાલ સહિતની ઉપસ્થિતિમાં જીલ્લાના પ્રમુખ તરીકે કૌશિક સોની,મહામંત્રી  તરીકે શૈલેષભાઇ પંડ્યા,મહેશભાઈ પટેલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપપ્રમુખ કનુભાઈ પટેલ,નારાયણભાઈ પટેલ, અર્જુનસિંહ ઝાલા ,જગદીશ પ્રજાપતિ,રમણલાલ પ્રજાપતિ સહિત હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.નવીન હોદ્દેદારોએ સૌનો આભાર માન્યો હતો

અરવલ્લી: જીલ્લા માધ્યમિક અને ઉચત્તર માધ્યમિક શાળાના વહિવટી કર્મચારી સંઘના પ્રમુખ તરીકે કૌશિક સોની ની વરણી કરાઇ Read More »

Uncategorized

ઓલ ઈન્ડિયા SC.ST.OBC.માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા પ.પૂ .સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૭ મી જયંતિ અંજાર કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધવિહાર અને કચ્છ જિલ્લા ખાતે ઉજવવામાં આવી 

ગુજરાત કારોબાર દૈનિક સમાચાર-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો)

ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ ખાતે ફુલહાર મીણબત્તી થી ગુરુ રોહિદાસ મહારાજની જયંતિ જોવામાં આવી અને કોટી કોટી વંદન કરવામાં આવ્યું હતું નાથિ બેન ગોવાભાઇ શામળીયા દક્ષ કુમાર ભારમલભાઈ શામળિયા,દક્ષ શામળિયા,તેમજ દાદા દુખાયલ કોલેજ ઓફ એજ્યુકેશ આદિપુર મા કાર્યકમ રાખવામાં આવ્યો હતો જેમાં કોલેજ ના પ્રિન્સીપાલ ડો.સિલ્વિયા થોમસ ડો.હેમલતાબેન જશોદાબેન તથા કોલેજના અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ યે હાજરી આપી હતી જેમાં સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજના જીવન પ્રસંગો નો‌ વણૅન વિદ્યાર્થીઓ ધ્વારા કરવામાં આવેલ હતું.આજે માનવતાવાદી  સમતા, બંધુતા, અને સ્વતંત્રતાના પુરસ્કર્તા વિશ્વ વંદનીય સંત રોહિદાસે મહાન કવિ અને તેમના ભજનો અને તેમની સાથે દ્વારા જાતિ વ્યવસ્થા વિરુદ્ધ તેમને મોટી ક્રાંતિ કરી હતી તેમણે કહ્યું હતું કે “એસા ચાહું  રાજ મૈ સબકો મિલે અન્ન,ઉચ્ચ નીચ કોઈ ન હો રોહિદાસ રહે પ્રસન્ન “જાતિ,જાતિ મેં જાત હૈજો કેતન કે પાત , રૈદાસ મનુષ્ય ના જુડ શકે જબ તક જાતિ ન જાત ” પદ દ્વારા સામાજિક અન્યાયી જાતિવાદી વ્યવસ્થા સામે બંડ પોકારી પરિવર્તન માટે જાતિવાદને ફેંકી દેવા આહ્વાન પણ કર્યું છે. એવા બહુજન ક્રાંતિકારી  મહામાનવોને કોટી કોટી વંદન કરવામાં આવ્યું અને રહેવાસીઓ એકઠા થઈને ફૂલહાર અને કેન્ડલ જોત પ્રગટાવીને  કાર્યક્રમનો શુભારંભ કર્યું હતુંઅને ગુરુ રોહિદાસના જીવન સંઘર્ષ વિશે પ્રવચન કરવામાં આવ્યું  ઓલ ઈન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ સંગઠન કચ્છ જિલ્લા દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી..

ઓલ ઈન્ડિયા SC.ST.OBC.માઇનોરીટીસ મહાસંઘ સંગઠન દ્વારા પ.પૂ .સંત શિરોમણી ગુરુ રોહિદાસ મહારાજ ની ૬૪૭ મી જયંતિ અંજાર કોટડા ગામે ગુરુ રોહિદાસ બુદ્ધવિહાર અને કચ્છ જિલ્લા ખાતે ઉજવવામાં આવી  Read More »

Uncategorized

મહાન સંત રવિદાસ જયંતીએ શત શત નમન….

🔶 સામાજિક સમતા-સમરસતાનો મંત્ર આપ્યો
🔸 સિકંદર લોદીની ધર્માંતરની ધમકી આગળ ન ઝૂક્યા
🔶 રામ નામની ભક્તિનો મહિમા ગાયો
🔸 ગુરુ ગ્રંથ સાહિબમાં 39 દોહા રવિદાસના…

૧૪થી ૧૬મી સદીનો સમયગાળો.
આ ત્રણસો વર્ષનો સમય હિન્દુસ્થાન માટે નિરાશા અને ઘોર સંકટોથી ભરેલો હતો. આપસમાં ફાટફૂટ, આભડછેટ, ઊંચનીચના ભેદભાવ જેવા અનેક દૂષણોથી સમાજ ખદબદતો હતો. બીજી તરફ વિદેશી આક્રમકો ધર્મ, સંસ્કૃતિ અને સમાજને નષ્ટ-ભ્રષ્ટ કરવો તેને ધાર્મિક જેહાદ સમજતા હતા. આક્રમકોના આતંક અને અત્યાચારથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી. આવા ઘોર અંધકારના વાતાવરણમાં સંતોએ પ્રભુભક્તિનો મંત્ર ગૂંજતો કરી, સમાજમાં નવચેતનાનો સંચાર કર્યો. તુલસીદાસ, સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદ, રામાનુજાચાર્ય, કબીર જેવા અગણિત સંતોએ ભક્તિના માધ્યમથી દેશને એક તાંતણે ગૂંથવાનો પ્રયાસ કર્યો. આ સંતોની હારમાળાના મણકામાં એક હતા – રવિદાસ જેમને ઘણા રૈદાસ કે રોહિદાસના નામે પણ ઓળખે છે. ગુરુ સ્વામી રામાનંદની આજ્ઞાથી તેમણે સમાજમાં સમતા, મમતા અને શ્રદ્ધાભાવનું વાતાવરણ પેદા કરવા ‘ ‘રામાય નમ:’ મંત્રનો શંખનાદ કર્યો.

  • સંત રવીદાસના ગુરૂ રામાનંદજી એ સમયે ક્રાંતિકારી સમાજસુધારક ગણાતા. એમણે સમગ્ર દેશનું ભ્રમણ કરી, યુગની માગ મુજબ પોતાના વિચારો લોકો વચ્ચે મૂક્યા. ઊંચનીચ, આભડછેટ જેવી વિકૃતિઓ સામે અવાજ ઉઠાવ્યો. રામાનંદ આખા દેશની યાત્રા કરી કાશી પાછા આવ્યા ત્યારે એમને શુદ્ધિ માટે કહેવામાં આવ્યું, પરંતુ રામાનંદે ચોખ્ખી ના પાડી. એ પછી એક નવા સંપ્રદાયની સ્થાપના કરી. એમણે કહ્યું હતું: ‘હરિ કો ભજે સો હરિ કા હોય, જાતપાત પૂછે નહીં કોય…’
  • રામાનંદજીને દેશભ્રમણ પછી લાગ્યું કે અસ્પૃશ્યતા અને ઊંચનીચની દીવાલ તોડવામાં નહીં આવે તો સમાજ ટકી નહીં શકે. સમગ્ર સમાજના રક્ષણ માટે તેમણે ઠેર ઠેર મહંતી અખાડાની સ્થાપના કરી. તેમણે વિચાર વહેતો કર્યો કે બ્રાહ્મણ હોય કે શુદ્ર, ક્ષત્રિય હોય કે ચમાર, વણિક હોય કે લુહાર – સૌનો રામભક્તિ પર સરખો અધિકાર છે. ભગવાનની શરણમાં આવેલા માણસ માટે જાતિ કે કુળનાં બંધન કેવાં? ભક્તિ કોઇ એક જ્ઞાતિનો અધિકાર નથી. ભક્તિ મંદિરના દ્વાર સૌના માટે ખુલ્લાં છે. રામાનંદજી કેવળ ઉપદેશ આપીને ન અટક્યા. એમણે એને આચરણમાં મૂક્યો. બધી જ જ્ઞાતિના લોકોને ભક્તિમાર્ગની દીક્ષા આપી, પોતાના શિષ્યો બનાવ્યા. સ્વામી રામાનંદજીના ૧૨ મુખ્ય શિષ્યોમાં – અનંતાનંદ, કબીર, સુખાનંદ, સુરસુરાનંદ, પદ્માવતી, નરહર્યાનંદ, પીપા, ભાવાનંદ, રવિદાસ, ધન્ના, સેન અને સુરસુરી.
  • રામનામનો મંત્ર દેશભરમાં ગુંજતો કરવા રામાનંદજીએ ધન્ના, કબીર, રવિદાસ અને સેનને ઉત્તરભારતમાં, સુરસુરાનંદને પંજાબ, ભાવાનંદને દક્ષિણમાં, નરહર્યાનંદને ઓરિસ્સા તરફ, ગાલવાનંદને કાશ્મીરમાં અને પીપા તથા યોગાનંદને ગુજરાતમાં રહીને કામ કરવાની આજ્ઞા કરી.
    રામાનંદના આ એક એકથી ચઢિયાતા ૧૨ શિષ્યોમાં રવિદાસ શાંત, સિદ્ધ અને શ્રેષ્ઠ ગણાતા.
  • વારાણસીમાં માતા કર્માદેવી અને પિતા સંતોખદાસના ઘરે જન્મેલા રવિદાસે જાતિવાદથી ઊપર ઊઠી સમાજમાં સમતા-મમતા અને સમરસતાની ભાવગંગા ભક્તિના માધ્યમથી વહેતી કરી.
    ભક્તિ આંદોલનમાં રવિદાસનું નામ આજે પણ ખૂબ આદરપૂર્વક લેવામાં આવે છે.
    એ સમયે સમાજનાં દંભી ધર્મના ઠેકેદારોએ રવીદાસનો વિરોધ કર્યો હતો.
  • રવિદાસની કીર્તિ વધવા લાગી અને એમનો વિરોધ પણ શરૂ થયો. પરંતુ રવીદાસજીએ આવા જાતિવાદીઓને જવાબ આપ્યો હતો:’પ્રભુભક્તિ કોઇ ઊંચ કે નીચ જ્ઞાતિનો ઇજારો નથી. એના પર તો રાજા-રંક, વિદ્વાન-અભણ, નર-નારી સૌનો સમાન અધિકાર છે. મારા ગુરુએ તો મને શીખવાડ્યું છે કે: ‘હરિ કો ભજે સો હરિ કા હોય, જાત પાત પૂછે નહીં કોય.’ પ્રભુનો દરબાર સૌના માટે ખુલ્લો રહે છે. જન્મથી તો બધા જ શૂદ્ર છે. કર્મથી જ એ ઓળખાય છે.’
  • રવિદાસ ઊંચ નીચની વિકૃત માનસિકતા અને ભગવાનના નામે ચાલતા પાખંડને નિરર્થ બતાવ્યો અને જાતિ છે ત્યાં સુધી સમતા-સમરસતા ન આવે એવો ઉપદેશ આપતા ગાયું: ‘જાતિ જાતિ મેં જાતિ હૈ, જો કેતન કે પાત, રૈદાસ મનુષ ના જૂડ સકે, જબ તક જાતિ ન જાત…
    એમણે કહ્યું જન્મથી કોઇ નીચ હોતું નથી. પોતાના કર્મથી નીચ હોય છે: ‘રૈદાસ જન્મ કે કારને હોત ન કોઇ નીચ, નર કૂં નીચ કર ડારિ હૈ, ઓછે કરમ કી નીચ…’ એમણે સામાજિક એકતા માટે વર્ણાશ્રમને ત્યજવા કહ્યું: વર્ણાશ્રમ અભિમાન તજિ, પદ રજ બંદહિજાસુ કી, સંદેહગ્રંથિ ખંડન નિપન, બાનિ વિમુલ રૈદાસ કી…’
  • રવિદાસજીએ સ્વતંત્રતાના મૂલ્યની પ્રશંસા કરી, ગુલામીને પાપ કહી. તેમણે કહ્યું: ‘પરાધીનતા પાપ હૈ, જાનિ લેહુ રે મીત… રવિદાસ દાસ પરાધીન, સૌ કૌન કરે હૈ પ્રીત…’ તેમણે સમતા અને મમતાનો મંત્ર આપતાં કહ્યું કે: ‘અધમ જાતિમાં જન્મ લેનાર નીચ નથી, પરંતુ પાખંડી, ઢોંગી અને પોતાના સ્વાર્થ માટે બીજા સાથે છેતરપીંડી કરે છે એ નીચ છે.’
  • રામનામમાં રવિદાસને અનન્ય શ્રદ્ધા હતી. એમણે અનેક પદોમાં રામનામનો મહિમા ગાયો છે.
    એ કહે છે: ‘અબ કૈસે છૂટૈ રામનામ રટ લાગી….’
    ‘રામ મેં પૂજા કહાં ચઢાઉ, ફલ અરુ ફૂલ અનુપ ન પાઉ…!’
    લોકો શ્રદ્ધાપૂર્વક રવિદાસની વાણીનું અમૃતપાન કરતા. તેમના ક્રાંતિકારી વિચારોને, ખાસ કરીને નાતજાત વિરોધી અને સામાજિક સમતા અને એકતાના ઉપદેશો જીવનમાં અપનાવી તેને વહેવારમાં મૂકતા. કેટલાક એવા લોકો પણ હતા જે રવિદાસના ઉપદેશમાંથી શાંતિ અને સંતોષ મેળવવા આતુર રહેતા. કેટલાક લોકો રવિદાસને હલકા ચીતરવા, તેમને અપમાનીત કરવા અનેક જાતના પેંતરા રચતા.
  • રવિદાસનું જીવન ગંગા સમાન નિર્મળ, પવિત્ર અને સત્યથી ભરેલું હતું. એ લોકોનાં દુ:ખ-દર્દ દૂર કરવા હંમેશાં તત્પર રહેતા. સેવા કરવી એ એમનો જીવનવ્યવહાર હતો.
    રવિદાસની રહેણીકરણીમાં એકરૂપતા હતી. તેઓ જે કંઇ કહેતા તે જ આચરણમાં મૂકતા. આ એમના જીવનની બહુ મોટી વિશેષતા હતી. રવિદાસજી શ્રમ સાધનાના મોટા સમર્થક હતા. તેઓ મહેનત મજૂરીને તપશ્ર્ચર્યા સાથે સરખાવતા. તેઓ માનતા કે પોતાની શક્તિ હોય ત્યાં સુધી પરિશ્રમપૂર્વક નીતિથી કમાણી કરી પોતાનું ગુજરાન ચલાવવું જોઇએ. તેઓ મજૂરીને ઇશ્ર્વરની સેવા માનતા. શ્રમસાધનાને સુખશાંતિનું મૂળ તથા પરમાત્માની નજીક પહોંચવાની ગુરુચાવી સમજતા.
  • મેવાડના રાણા સાંગાના પત્ની રાણી ઝાલીબાઇ અને મીરાંબાઇએ રવિદાસને પોતાના ગુરૂપદે સ્વીકાર્યા હતા. મીરાંબાઇએ પોતે પોતાના પદોમાં પૂર્ણ ગુરુરૂપે રવિદાસનો ઉલ્લેખ કર્યો છે. પોતાના પિતા અને પતિના ઉજ્જવળ નામને કલંકિત કરવાના આરોપનો જવાબ આપતાં તેઓ કહે છે કે
    ‘ન તો હું મારા પિયરની છું, ન તો સાસરિયાની, મને તો સંત રવિદાસના રૂપમાં ગુરુ મળી ગયા છે અને તેમના દ્વારા મને મારા પ્રભુનો મેળાપ થયો છે.
    ‘નહીં મેં પીહર સાસરે,
    નહીં પિયાજી રી સાથ
    મીરાને ગોવિન્દ મિલ્યાજી,
    ગુરુ મિલિયા રૈદાસ॥
    શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’માં રવિદાસનાં ૩૯ પદ સંગ્રહીત છે.
    એમણે મનની પવિત્રતા પર, સંસ્કાર સિંચન પર ખૂબ ભાર મૂક્યો. એ કહેતા: ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા…’
  • વિદેશી આક્રમણખોર મોગલોના અત્યાચારે માઝા મૂકી હતી. તલવારની જોરે ધર્માંતર થતું. આક્રમક સિકંદર લોદી રવિદાસની રામ ભક્તિ અને સામાજિક એકતાના કાર્યથી અકળાયો હતો. રવિદાસનો પ્રભાવ જોરદાર હતો. લોદીની મંશા હતી કે રવિદાસ મુસલમાન બની જાય તો એમના લાખો ભક્તો મુસલમાન બની જશે. લોદીએ રવિદાસને ધર્માંતરણ કરવા ફરજ પાડી ત્યારે એની આગળ ઝૂકવાની રવિદાસે ના પાડી દીધી. લોદીની મારી નાખવાની ધમકી પણ રવિદાસ ડર્યા નહોતા.

મહાન સંત રવિદાસ જયંતીએ શત શત નમન…. Read More »

Uncategorized

સરીગામ SIA ની ચૂંટણી ને લઈને ખાસ બેઠક મળી.એક યંગ અને ખુબજ ઓછા સમયમાં વધુ નામના મેળવનાર ઉદ્યોગ પતિનું નામ પ્રમુખ પદે ચર્ચામાં રહ્યું હતું ?? નીર્મલ દુધની એ પેહલાથીજ ફોર્મ ઉપાડી દાવેદારી નોંધાવી હતી.. ( SIA ઈલેક્શનસમરસ કે પછી ઈલેક્શન?? ) સિનિયર ઉદ્યોગ પતિઓ નો ઈલેક્શન સમરસ કરવાનો પ્રયાસ યથાવત

એહવાલ અનિશ શેખ દ્ધારા

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસો શિયેશન ની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 7 ફોર્મ ઉપડયા હજુ પણ ફોર્મ ઉપડે તેવી ચર્ચા સમરસ થવાની સમાભાવના ઘટી!! હતી પરંતુ સિનિયર ઉદ્યોગ પતિઓ નો હજુ સમરસ થાય તેનો પ્રયાસ યથાવત
તત્કાલ માં એસઆઈ ની મળેલી બેઠક માં એક યંગેસ્ટ અને ખુબજ ઓછા સમય માં વધુ નામના મેળવાનર ઉધોગ પતિ ને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવાની ચર્ચા ચાલી હતી.
નિર્મલ દુધાની ને કહેવામાં આવેલું તે પ્રમાણે સમરસ કરીને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં ના આવે તો શું નિર્મલ દુધાની ઉમેદવારી કરી ચૂંટણી લડશે ખરા ? અને જો ચૂંટણી લડશે તો પછી સિનિયર ઉદ્યોગ પતિઓ ના ધાકથી નીર્મલ ભાઈ ની ટીમમાં કોણ તેમનો સાથ આપશે તે જોવાનું રહ્યું !!
સરીગામ સ્ટેટ માં સમરસ થી બિનહરીફ વિજેતા બનવવા ની પક્રિયા કરી વર્ષોથી થી એક તરફી સાશન ચલાવવામાં આવી રહ્યું છે. જો ઈલેક્શન કરવામાં આવશે તો એક તરફી શાશન નો અંત આવશે તેવું સરીગામ ઉધોગ નગર માં ચર્ચાઈ રહ્યું છે..! સિનિયર ઉદ્યોગ પતિઓ ના ઈલેક્શન ના થાય અને સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે

એમે લે એમ્પી ના ઈલેક્શન માં તો રાજકારણ રમાય તે સમજવા માં આવે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ માં પણ હોદ્દા ની લાલસાએ રાજકારણ રમાય તે વીચારવા જેવી બાબત..!

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી.. શું આ વખતે પણ તે શક્ય બનશે ખરા??
ગયા વર્ષથીજ નક્કી હતું કે આવતા વર્ષે પણ ઈલેશન નહિ કરીએ એસઆઈ માં સમરસ કરીને પ્રમુખ તરીકે નીર્મલ દુધાણી ને નક્કી કર્યા હોય તેવી વાતો એ વેગ પકડ્યું છે બીજી બાજુ એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર ઉધોગ પતિને એસઆઈ ના હોદ્દા પર બેસાડવા ની ચર્ચા થઇ રહીછે જે ને લઈને તાત્કાલમાં એક મિટિંગ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં તમામ બાબતે ખુલાશો થશે તેવું જાણવા મળ્યું હતું

ગર્ત ટર્મ માં સમરસ થઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી..! શું આ વખતે પણ સમરસ થશે?? કે પછી ઈલેક્શન કરવામાં આવશે??

વિગતવાર વાંચો

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ની આગામી બે વર્ષ ની ટર્મ માટે 7 માર્ચ 2024 ના રોજ ચૂંટણી યોજાનારી છે 1 પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 571 મતદારો મતદાન માં ભાગ લઇ શકશે.
એસ આઈ એની ચૂંટણી માં પ્રમુખ તરીકે પ્લાસ્ટિક ઝોનના ઉદ્યોગપતિ
નીર્મલ દુધાનીએ પહેલેથીજ દાવે દારી ઠોકી બુધવારે ચૂંટણી માટે ફોર્મ ઉપાડ્યું છે. જ્યારે અન્ય એક ઉદ્યોગ પતિ દામોદર પારેખે પણ ચૂંટણી માટે ફોર્મ ઉપડ્યું છે. અને ત્યારબાદ આજ રોજ ટોટલ 7 જેટલા ફોર્મ ઉપડ્યા હોય તેવું જાણવા મળ્યું હતું પ્રમુખ મેમ્બર અને કમિટી માટે એકજ ફોર્મ રહેતા પ્રમુખ કમિટી મેમ્બર અંગે નિર્ણંય જાણી શકાય છે.
19 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ગર્ત ટર્મ માટે
સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી. જ્યારે કમિટી મેમ્બર તરીકે એક ફોર્મ વધુ ભરાતા ચૂંટણી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંગી બહુમતી માં સિનિયર પેનલ ના કમિટી મેમ્બર નો વિજય થયો હતો. જોકે ચાલુ વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ નિર્મલ દૂધની એ એસઆઈ એ કચેરી એ પોહચી ફોર્મ લઇ જતા ચૂંટણી ના ઓધાણ ઉભા થયા છે. આવા સમયે સિનિયર ઉદ્યોગ પતિ શિરીષ ભાઈ દેસાઈ ની નિમણુંક કહેલી સ્પેશિયલ ટિમ આ વખતે શું વિચારે છે તે હજુ જાણવા મળ્યું નથી.. પરંતુ ગત રોજ એસઆઈ ખાતે મળેલી એક મિટિંગ માં એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર એક ઉદ્યોગ પતિને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં આવે તેવી ચર્ચાઓ થઇ હતી. જો આમ થાય તો પછી નિર્મલ દુધાની ચૂંટણી લાડવા મેદાનમાં ઉતરશે ખરા?? તે
બાબતે હાલમાં સરીગામ ઉદ્યોગ નગર માં અટકાળો ચાલી રહી છે

આવતી કાલે તમામ બાબતે ખુલાસો થાય તેવી શકાયતા હાલમાં નિર્મલ દુધાની ને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.. ( સૂત્રો )

સરીગામ SIA ની ચૂંટણી ને લઈને ખાસ બેઠક મળી.એક યંગ અને ખુબજ ઓછા સમયમાં વધુ નામના મેળવનાર ઉદ્યોગ પતિનું નામ પ્રમુખ પદે ચર્ચામાં રહ્યું હતું ?? નીર્મલ દુધની એ પેહલાથીજ ફોર્મ ઉપાડી દાવેદારી નોંધાવી હતી.. ( SIA ઈલેક્શનસમરસ કે પછી ઈલેક્શન?? ) સિનિયર ઉદ્યોગ પતિઓ નો ઈલેક્શન સમરસ કરવાનો પ્રયાસ યથાવત Read More »

આરોગ્ય

I.N.D.I.A को एक और झटका,जम्मू-कश्मीर में फारूक अब्दुल्लाह की पार्टी नेशनल कॉन्फ्रेंस लड़ेगी अकेले चुनाव

एनडीए में शामिल होंगे कश्मीर के नेशनल फ्रंट के वरिष्ठ नेता फारुख अब्दुल्ला
नेशनल कॉन्फ्रेंस के अध्यक्ष फारूक अब्दुल्ला ने गुरुवार को घोषणा की कि उनकी पार्टी आगामी लोकसभा चुनाव में हर सीट पर अकेले लड़ेगी।
उन्होंने यह भी संकेत दिया कि वह भविष्य में एनडीए गठबंधन में फिर से शामिल होंगे, जो चुनाव से ठीक पहले इंडिया गठबंधन के लिए एक और झटका होगा।
एनसी प्रमुख ने क्या कहा?..
राज्य के चुनावों और सीट वितरण के बारे में मीडिया से बात करते हुए नेशनल कॉन्फ्रेंस प्रमुख ने कहा, कि दोनों राज्यों में चुनाव संसदीय चुनावों के साथ होंगे।
उन्होंने कहा, ‘इसमें कोई सवाल नहीं है कि एनसी अकेले चुनाव लड़ेगी और कोई सीट साझा नहीं करेगी।’
उन्होंने कहा कि वह देश के निर्माण के लिए कुछ भी कर सकते हैं।
इसके अलावा, गृह मंत्री और प्रधान मंत्री से मिलने के मुद्दे पर उन्होंने कहा कि जब वे बुलाएंगे तो बातचीत से इनकार करना मुश्किल होगा।
फारूक अब्दुल्ला एनडीए में शामिल होने पर..
उन्होंने कहा, ”हम लोकसभा और विधानसभा चुनाव अकेले लड़ने जा रहे हैं”।
उन्होंने किसी भी समूह के साथ बहस करने से इनकार कर दिया।
एनसी प्रमुख ने कहा कि वे भविष्य में एनडीए में शामिल होने की संभावना से पूरी तरह इंकार नहीं कर सकते। अब्दुल्ला ने बताया कि यह निर्णय इंडिया ब्लॉक में सीट बंटवारे पर चर्चा की विफलता के परिणामस्वरूप किया गया था।

I.N.D.I.A को एक और झटका,जम्मू-कश्मीर में फारूक अब्दुल्लाह की पार्टी नेशनल कॉन्फ्रेंस लड़ेगी अकेले चुनाव Read More »

Uncategorized

गांधी परिवार से 60 साल बाद उच्च सदन की सांसद बनेगी सोनिया गांधी 1964 में राज्यसभा सांसद बनी थी इंदिरा गांधी

ऐसा लगता है जैसे समय ने एक चक्र पूरा कर लिया है क्योंकि कांग्रेस पार्टी की अध्यक्ष सोनिया गांधी ने बुधवार को राजस्थान से राज्यसभा चुनाव के लिए नामांकन पत्र दाखिल किया। जिस नेता को अपने निर्वाचन क्षेत्र, चाहे वह अमेठी हो, बेलारी हो या रायबरेली, जीतने के अलावा कभी कुछ नहीं मिला, उन्होंने अब एक सुरक्षित विकल्प चुना है – राज्यसभा सीट। राज्यसभा सांसद बनते ही वह ऐसा करने वाली गांधी परिवार की दूसरी सदस्य होंगी।
इससे पहले इंदिरा गांधी ही थीं जो जवाहरलाल नेहरू के निधन के बाद 1964 में उत्तर प्रदेश से राज्यसभा सांसद बनी थीं. उन्होंने अपने संसदीय करियर की शुरुआत उच्च सदन से की। जैसा कि कुलदीप नैय्यर ने अपनी पुस्तक ‘बियॉन्ड द लाइन्स’ में उद्धृत किया है, इंदिरा गांधी को लाल बहादुर शास्त्री कभी पसंद नहीं थे। वह पंडित से मिलने के लिए उन्हें 2-3 घंटे तक इंतजार करवाती थी. नेहरू जब प्रधानमंत्री थे। शास्त्री को यह आभास हो गया था कि नेहरू भविष्य में इंदिरा को प्रधानमंत्री बनाना चाहते हैं। उनकी मृत्यु के बाद, चूंकि शास्त्री उनके उत्तराधिकारी बने, इसलिए वे इंदिरा गांधी को दिए जाने वाले विभाग को लेकर थोड़ा सशंकित थे। वह शुरू में उसे एक मजबूत पोर्टफोलियो नहीं देना चाहता था। जैसा कि भाग्य को मंजूर था, सांसद बनने के बाद इंदिरा ने खुद एक छोटा विभाग मांगा जिससे शास्त्री का काम आसान हो गया।
इसके बाद वह सूचना एवं प्रसारण मंत्री बनीं। 1966 में, जब लाल बहादुर शास्त्री की ताशकंद में मृत्यु हो गई, तो उन्होंने राज्यसभा सांसद रहते हुए प्रधान मंत्री पद की शपथ ली। इसके साथ ही वह पीएम बनने वाली पहली राज्यसभा सांसद बन गईं।
अब 60 साल बाद परिवार के एक और सदस्य ने राज्यसभा के लिए नामांकन दाखिल किया है. अब कांग्रेस अपने गढ़ रायबरेली से किसे मैदान में उतारेगी? चूंकि राहुल 2019 में पहले ही स्मृति ईरानी से अमेठी हार चुके थे, इसलिए यह अनुमान लगाया जा रहा है कि सोनिया का निर्वाचन क्षेत्र प्रियंका गांधी को चुनाव में अपनी किस्मत आजमाने के लिए मिल सकता है।

गांधी परिवार से 60 साल बाद उच्च सदन की सांसद बनेगी सोनिया गांधी 1964 में राज्यसभा सांसद बनी थी इंदिरा गांधी Read More »

Uncategorized

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.)

report Anish shekh umarga (13/ 2 / 2024 ) time 9:31

Two days ago, the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC. The GPCB Sarigam started a serious investigation into the matter

After about 1 hour of investigation by GPCB officials, after finding that the water was coming out from the side wall of Doms Company, the team of Sarigam GPCB started investigation in DOMS Industry by taking samples.

The team of GPCB Sarigam started the investigation at DOMS Company located at Umargam around 12 noon and inspected the company till 2 pm i.e. for 2 hours and further investigation has been conducted by GPCB Sarigam by taking sampling from the company as well.

In Karajgam of Umargam taluka, the water source of drinking water has become bad, currently colorful water is seen coming in Boring, in this regard a company has also been given closure, while in Umargam area, Dom’s compounds have come under suspicion for releasing colorful water, which is a matter of serious concern. Strict action should be taken by GPCB Sarigam

It is clear here that the environment has been damaged by Doms Company. The owners of this famous Doms Company have no concern for the environment and human life, which is clear from here.

GPCB has investigated all matters against the company which has committed a heinous criminal act after investigating and proving the crime, after giving closure, the police station should also file a complaint so that other company managers stop doing this kind of act and strict action should be taken against such companies who are pretending to be environment lovers. should be done

  • Industries should come, industries should also be established, but the government should take strict action against the industrialists who tamper with the environment and people’s lives and act in a way that damages the environment

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.) Read More »

મનોરંજન