ગ્રામજનો ના જણાવ્યા મુજબ અહમદપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના સંચાલક ની જાહેરાત પાડવામાં આવી હતી, પરંતુ ગ્રામ પંચાયત અને શાળા દ્વારા ગ્રામજનો ને આ જાહેરાતની જાણ ન કરી સીધે સીધી જૂના સંચાલક ના પરિવાર ના સભ્યના નામની અરજી મામલતદારને કરેલ હતી જે ગ્રામજનો ને માન્ય ન હોવાનું સામે આવ્યું છે.અને આ અરજી રદ કરી નવેસર થી જાહેરાત પાડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
બાયડ તાલુકા ના અહમદપુરા ગામના ગ્રામજનો દ્વારા મધ્યાહન ભોજનના સંચાલન ની જાહેરાત બાબતે નાયબ કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી
by
Tags:
Leave a Reply