જેમાં આયોજક તરીકે દહેગામડાથી ભરતભાઈ રાવળ યોગી તથા સુખાભાઇ રાવળ યોગી તથા સરડોઇથી સોમાભાઈ જુગાભાઇ રાવળ યોગી તથા વજાપુરથી મેહુલભાઈ લશ્મણભાઇ રાવળ યોગી.તથા વાંકાટીંબા થી દિનેશભાઈ રાવળ યોગી, ખુમાપુર ગામના ભુવાજી ખુમાભાઈ ,કચરાભાઈ રાવળ યોગી તથા રમણભાઇ રાવળ યોગી બધાએ ભેગા મળીને આ વિસ્તામાં માતાજીની મહેર થાય દરેકના ઘરે સુખ શાંતિ રહે તે હેતુથી માતાજીના ટોડ નું આયોજન કરવામાં આવ્યું..