ગુરુ દત્તાત્રેય ભજન મંડળ આયોજિત પાલ્લા ગામે રામ નવમી પ્રસંગે સત્સંગ કથા
ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી ભિલોડા તાલુકાના પુણ્યશાળી ભક્તિ ભાવવાળા પાલ્લા ગામે ગુરુ દત્તાત્રેય ભજન મંડળ દ્વારા રામનવમીના પવિત્ર દિને ઓઢવ અમદાવાદ નિવાસી શ્રી રમેશચંદ્ર બાપુના મુખેથી સત્સંગ કથાના આયોજનમાં ભક્ત સોમાભાઈ પંચાલના આંગણે – આરતી – સ્વાગત સામૈયુ બાદ સભા મંડપમાં વાજતે ગાજતે પધરામણી થઈ હતી. હરી સ્મરણ અને નિત્ય ભગવાનનું નામ લેવા હરી …
ગુરુ દત્તાત્રેય ભજન મંડળ આયોજિત પાલ્લા ગામે રામ નવમી પ્રસંગે સત્સંગ કથા Read More »