ઉમરગામ તાલુકા ના કરજગામ માં બોરિંગ માંથી કલર વાળું પાણી નીકળવા ની બાબત ને ગંભીર તાથી લઇ સરકારે સ્પેશિયલ વિજિલન્સ ટિમ બનાવી નિષ્પક્ષ તપાસ કરવી કેમ બઉ જરૂરી વાંચો ટૂંક સમય માં અનીશ શેખ ની કલમે

સરીગામ : અનીસ શેખ

અગાઉ પણ કરજ ગામ વિસ્તાર માં ગુલાબી કલર નું કલરફુલ પાણી વહેતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે અને gpcb સરીગામ માં લેખિતમાં ફરીયાદ પણ થઇ હતી

કરજગામ માં બોરિંગ માં થી કલર ફૂલ પાણી નીકળ તા ગામ લોકો માં ભાયનો માહોલ છવાયો હતો GPCB ની કાર્યવાહી ની ઢીલી નીતિ થી ગામ લોકો રોશે ભરાતા સરીગામ GPCB ઓફિસ નો ગજેરાવો કર્યો હતો અને ધરણા પર બેસીગયા હતા

gpcb ઓફિસ માં ગામલોકો ના ધરણા

તમામ બાબત ને GPCB એ ગંભીરતા થી લઈને તપાસ નો દોર શરૂ કર્યો

ત્યાર બાદ તંત્ર તત્કાલીન હરકત માં આવ્યું હતું અને તપાસ નો દોર શરૂ કર્યો હતો તપાસ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા ફરી ગામ લોકો મોટી સંખ્યામાં GPCB સરીગામ ની ઓફિસે પોહચી આવતા તત્કાલીન ધોરણે શંકા ના આધારે હરિધન કમ્પની ને ડાયરેક્ષન ઓફ ક્લોઝર ની નોટિસ આપી ને તાત્કાલિક કાર્યવાહી કરવા માં આવી હતી અને ગામ લોકો એ હાસ્કારો અનુભવ્યો હતો અને જ્યાં પીવાના પાણી ની જરૂર છે ત્યાં પીવાના મિનરલ બોટલ ના ડબ્બા પોંહચાડવા માં આવી રહ્યા છે અને કલર વાળું પાણી બોરિંગ માં થી ખેંચીને તેને SETP સરીગામ માં ઠાળવ વા માં આવીરહ્યું છે તમામ બાબતો ગામના હિત માટે થઇ રહી છે પરંતુ બીજી તરફ બોરિંગ માંથી કલર વાળું પાણી નીકળવા ની બાબત અતિશય ગંભીરતા થી લઈને ખાલી શંકા ના આધારે નહિ પરંતુ ખરે ખર નિષ્પક્ષ તપાસ કરવા માં આવે અને જે પણ કોઈ ગુનેગાર હોય તેની સામે કડક માં કડક કાર્યવાહી કરવા માં આવે જેથી અન્ય કેમિકલ માફિયા માટે માટે એક સબક રૂપ કિસ્સો બને

ટૂંક સમય માં વાંચો સરકારે સ્પેશિયલ વિજિલન્સ ટિમ બનાવી નિષ્પક્ષ તપાસ કરવી કેમ જરૂરી?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *