પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સીનીયર સીટીઝનો તેમજ મહિલા મંડળીઓ માટે (1) વરાણા ખોડીયાર (2) ઊંઝા ઉમીયા માતાજી (3) બહુચરાજી (4) શંખલપુર (5) મોઢેરા સુર્ય મંદિર (6) મરતોલી ચેહર માતાજી મંદિરે દર્શન કરાવવા નો શુભ અવસર મળ્યો અને અનિલજી.એન.ઠાકોર નિકોલગામ.અમદાવાદ દ્વારા પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *