માલપુર માં પાર્ટી પ્લોટ નું આયોજન લેવા પાટીદાર સમાજ દ્વારા કરાયું પાટીદાર સમાજ ના આગ્રણીઓ એ માલપુર નગરમાં છેલ્લા ઘણા વર્ષો પછી નવરાત્રીનું આયોજન થયુ

 માલપુર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર લેઉવા પાટીદાર સમાજ આયોજિત નવ ઉત્સવ નવરાત્રીમાં દરેક સમાજ તેમજ માલપુર તાલુકાના જનતા માં અંબે ના પર્વ માં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ આ પવિત્ર તહેવારને ભક્તિમય અને આનંદમય બનાવ્યો છે જેમ સોનામાં સુગંધ ભળે તેમ માલપુર તાલુકાની પરિશ્રમ વિદ્યાલયના નર્સરી થી ધોરણ 10 સુધીના તમામ બાળકો તથા ટ્રસ્ટી શ્રી કુંદન ભાઈ, કેતનભાઈ આચાર્ય શ્રી મહેશભાઈ અને તમામ સ્ટાફ મિત્રો આ ઉત્સવ ની અંદર ભાગ લઈ નવ ઉત્સવ નવરાત્રી મહોત્સવમાં ઉમળકાભેર ગરબા રમી આ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા. જેમાં નવ ઉત્સવ નવરાત્રી મહોત્સવ ના તમામ આયોજક મિત્રોએ ખૂબજ સુંદર આયોજન રહ્યું હતું અને સહકાર આપ્યો હતો.

*

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *