એહવાલ અનિશ શેખ
શું અધિકારીઓ ને ફરિયાદ મળે ત્યારેજ કાર્યવાહી થશે?
આ બાબતે ભૂસ્તર અધિકારી ને તાત્કાલિક વોટ્સપ માધ્યમ થી પુરાવા સાથે વિડિઓ મોકલાવી ફરિયાદ કરી.. અધિકારીઓ એ તાત્કાલિક કાર્યવાહી કરવા બાંહેધરી આપી
વાત કરીએ તો બનાસકાંઠા ના ઇકબાલ ગઢ વિસ્તાર માં બાલુન્દ્રા નજીક ની બનાસ નદીમાં થી થી ધોળે દિવસે કોઈના પણ ખોફ વગર બનાસ નદીની સોનાની લંગડી સમાન ઘણાતી રેતી ની ચોરી થઈ રહી છે થોડાક સમય પેહલા એક યુવાને આ રેતી ખનન ને અટકાવવા ઉચ્ચલેવલે ફરિયાદો કરી હતી અને તે ફરિયાદ બાદ કાર્યવાહી ના થતા આત્મવિલોપન ની ચીમકી પણ આપી હતી તે બાદ પણ હજુ બનાસ નદીમાં રેતી ની ચોરી યથાવત છે આ બાબતે અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી
વાંચો ટૂંક સમય માં ખનન બાબતે વધુ એહવાલ
Leave a Reply