અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્થિત ધી.મ.લા.ગાંધી કેળવણી મંડળ દ્વારા સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભૂતપુર્વ તાલીમાર્થી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભિખુસીંહ પરમારે હાજરી આપી હતી.
![](https://i0.wp.com/gujaratkarobar.news/wp-content/uploads/2023/06/IMG-20230603-WA0007.jpg?resize=1024%2C576&ssl=1)
ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘના લોકો સાથે મળી મંત્રીશ્રી એ ચર્ચા કરી અને ખુશી વ્યક્ત કરી.