ભીમ રત્ન શ્રી.આલજીભાઈ મારુ સાહેબ શ્રી ૩ ઓક્ટોબર ૬૯ મો જન્મદિવસની હાર્દિક શુભકામના ડૉ.બાબા સાહેબ આંબેડકર ના સંકલ્પનાથી બનેલ આર.પી.આય નો ૬૭ વર્ધાપણ દિવસ ની પણ સર્વ ભારતવાસીઓને લાખ લાખ શુભેચ્છાઓ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 ૩ ઓક્ટોબર એટલે કે મહત્વપૂર્ણ દિવસ છે આજથી ૬૯ વર્ષ પહેલા મુંબઈ મા એક ક્રાંતિ કારી સમાજ સેવક નો જન્મ થયો હતો તેમનૂ નામ છે શ્રી આલજીભાઈ મારુ તેમને મુંબઈ મહારાષ્ટ્રના (૧૯૭૨) મા દલિત પેંથર નામની એક લડાકુ સંગઠન ના માધ્યમથી સર્વ સમાજને ન્યાય દેવડાવાનું  કામ કરતા રહ્યા અને મુંબઈ ડોંગરી વાલપખાડી વિસ્તારમાં છાવણી ની સ્થાના માં અને દલિત પેન્થર ની છાવણી પૂર્ણ મુંબઈ મા સ્થાપિત કરવામાં આવી હતી  અને ત્યારબાદ  રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્યમંત્રી (ભારત સરકાર) મા.ડૉ.રામદાસ આઠવલે સાહેબ સાથે રહીને સમગ્ર બહુજનો પર તથા અન્યાય અત્યાચારો બાબત ખભીર પણે ઉભા રહીને  હંમેશા સમાજ ને ન્યાય દેવડાવે છે  અનુસૂચિત સમાજ માટે છેલ્લા ૫૦ વર્ષ થી તેમના માધ્યમથી લોકોને સતત ન્યાય દેવડાવવા લડતા રહે છે અને સર્વ સમાજના અસંખ્ય લોકોના કામો કર્યા છે તેમજ રિપબ્લિકન પાર્ટી દ્વારા સંપૂર્ણ ભારતમાં મહારાષ્ટ્ર ગુજરાતમા થતા અત્યાચારો જેમકે ઔરંગાબાદ મા નામાતર ની લડાઈ વર્ષ (૧૯૭૭)  થી (૧૯૯૪) સળંગ ૧૭ વર્ષે આંદોલન ચાલ્યું હતું અને ડૉ. બાબા સાહેબ આંબેડકર મરાઠાવાડા વિદ્યાપીઠ નામ આપવામાં આવ્યું  ઘાટકોપર માતા રામાબાઇ નગર ગોળીબાર હત્યાકાંડ વર્ષ (૧૯૯૭) , અને મહારાષ્ટ્રના અહમદનગર જવખેડા  હત્યાકાંડ (૨૦૧૫) ડૉ બાબા સાહેબ આંબેડકર ના સ્મારક માટે ઇન્દુ મીલ ની લડાઈમાં સહભાગ થઈને જેલ ભરો આંદોલન કર્યું હતું   તેમજ ચાવણ ગામ ગુજરાત મા દલિત અત્યાચાર થાનગઢ ગોળીબાર ઉના મા દલિત અત્યાચાર કે બોટાદ ના જાળીયા ગામ ના સરપંચની હત્યા એમજ  કચ્છ જિલ્લા ગુજરાત રાપર તાલુકામાં દેવજીભાઈ મહેશ્વરી ના હત્યારાઓની ધરપકડ માટે આંદોલન કર્યું હતું ભાવનગર ઘોઘા ખાતે અમરાભાઇ બોરીચા ની હત્યા વીસે લડાઇ લડી કોરોના જેવી ભયંકર જાનલેવા બીમારી માં પણ, બોરીવલી, કાંદિવલી, દહીસર, સુધી,ગોર ગરીબ જરૂર જરૂરિયાત મંદ ભૂખ્યા લોકોને ભોજન , અનાજ, તેમજ પાણી, બિસ્કીટ, સેનેટાઈઝર ,માસ, નું વિતરણ કર્યું હતું લોકો ડાઉન માં ફસાયેલા પ્રવાસીઓને મદદ કરી હતી, બોરીવલી વિસ્તારમાં કોરોના કાળમાં સેનેટાઈઝર મારીને કોરોના બીમારીના ફેલાય તે માટે પ્રયાસો પણ કર્યા હતા તેમજ  હતું તેમજ તેમના જીવનકાળમાં અનુસૂચિત સમાજ ના અને સર્વ સમાજને સાથે લઈ  તમણે અશક્યો આંદોલનનો કર્યા છે તેમજ સંસ્થાપક ૨૦૧૬ માં ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ નામનું સંગઠન બનાવીને  પુરા ભારત ભરમાં અન્યાય અત્યાચારો ના વિરોધ મા લડવા  માટે સામાજિક એકતા માટે જાતિ તોડો સમાજ જોડો ભારત જોડો રાષ્ટ્રીય જન સામાજિક સમતા અભિયાન ના ઉદ્દેશથી બિનરાજકીય સંગઠન બનાવીને ભારતભરમાં કામ કરે છે અને આ સંગઠનની સ્થાપના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના કોટડા ગામેથી ચાલુ કરી હતી આ સંગઠનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે તેના માધ્યમથી ભવિષ્યમાં સમાજનો વિકાસ થશે તેમજ દલિત પેન્થર ના ૫૦ મો સુવર્ણ મહોત્સવ નિમિત્તે અને  મીરા રોડ લતા મંગેશકર હોલ ખાતે, તારીખ ૯/૭/૨૦૨૩.ના રોજ દલિત પેન્થર ગૌરવ પુરસ્કારથી કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી (ભારત સરકાર) ડૉ.રામદાસ આઠવલે સાહેબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ના સ્થાપના થી જોડાયેલા અને ઘણા વર્ષો સેવા આપી બદલ રિપબ્લિકન ગૌરવ પુરસ્કાર તારીખ ૨૧/૭/૨૦૨૩. રોજ શહીદ વીર મંગલ પાંડે નિકોલ અમદાવાદ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી (ભારત સરકાર) ડૉ.રામદાસ આઠવલે સાહેબ દ્વારા રિપબ્લિકન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

અને પોતે સર્વિસ કરીને ની સ્વાર્થ સમાજ સેવાકરી આજે રિટાયર્ડ  છે તો પણ સમાજસેવા ચાલુ છે

માજી મુંબઈ ડૉક લેબર બોર્ડ ના જનરલ કાઉન્સિલર લીડર ત્રણ વખત ચૂંટાયેલ હતા મુંબઈ ડૉક લેબર બોડ બેંકના માજી ઉપાધ્યક્ષ

સંત રોહીદાસ વંશી વઢિયારા સમાજ કેન્દ્રીય પંચાયત સહમંત્રી

અખિલ ભારતીય ચર્મકાર સંઘ મહારાષ્ટ્ર પ્રદેશ ઉપાધ્યક્ષ ઓલ ઇન્ડિયા વુમન રાઈસ માનવ અધિકાર ના મહારાષ્ટ્ર ઓર્ગેનાઇઝર સેક્રેટરી માજી સ્પેશિયલ એજ્યુકેટીવ ઓફિસર (S.E.O.) સંત રોહીદાસ નગર રહેવાસી વેલફેઅર સોસાયટી ના અધ્યક્ષ રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આઠવલે) મુંબઈ પ્રદેશ ઉપાધ્યક્ષ (ગુ.પ્ર) ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  તેમજ અન્ય હોદ્દાઓમાં રહી ચૂક્યા છે આજે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા નો વર્ધા સ્થાપના દિવસ અને શ્રી.આલજી ભાઈ મારુ ભીમ રત્નને જન્મદિવસની લાખ લાખ શુભકામનાઓ પાઠવીયે છે

શુભેચ્છક – સર્વ ભીમ સૈનિકો અને રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા ઓલ ઇન્ડિયા SC.ST.OBC.માઇનોરીટી મહાસંઘ સંગઠનના સર્વ કાર્યકર્તા અને પદાધિકારીઓ રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ દાદા પવાર રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ

રાષ્ટ્રીય સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદ ભાઈ           ઉફ હમીરભાઇ શામળીયા ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરતસિંહ ઠાકોર ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ હેમ લતાબેન લૌચા, કચ્છ જિલ્લા મહિલા પ્રમુખ જશોદાબેન મહેશ્વરી, ભુજ મહિલા પ્રમુખ હેતલબેન ગોસ્વામી,કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર્તા ભરતભાઈ સોલંકી સંજીવની દામોદર , માવજીભાઈ વાઢેળ,  જખુભાઈ મહેશ્વરી, છગનભાઈ ઝાલા વિશ્રામભાઇ મેરીયા , જીવરાજભાઈ વાઘેલા, દિનેશભાઈ સોલંકી,દક્ષ કુમાર ભારમલ ભાઈ શામળીયા  કાનજીભાઈ પી પરમાર મોહન વણકર, વિક્રમ કાઞી,કાનજીભાઇ મહેશ્વરી પ્રકાશભાઈ ગરવા ભુરાભાઈ વાણીયા ભાવેશ ભાઈ મકવાણા ખીમજીભાઇ કાંઠેચા,  રૂપાભાઈ શામળિયા, નારણભાઈ દુઆ કચ્છ જિલ્લાના સામાજિક કાર્યકર્તા ધીરજ સોલંકી તમામ ભીમ સૈનિકોની તરફથી હાર્દિક શુભકામનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *