અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ લાલ સિંહ ચૌહાણ ના મોટાભાઈ નો આપઘાત ભિલોડા ના મલાસા ગામના વતની પૂર્વ પ્રમુખ લાલસિંહ ચૌહાણ ના મોટાભાઈ એ ભિલોડા માર્કેટ યાર્ડમાં આવેલી દુકાનમાં કર્યો આપઘાત પોતાની જ લાયસન્સ ધરાવતી બંદૂકથી દુઃખને ગોળી મારી હોવાની વિગત આર્થિક સંકડા મણમાં આવી જઈ આપઘાત કર્યો હોવાની ની પ્રાથમિક વિગત 65 વર્ષીય વિજય સિંહ ચૌહાણ ના મૃતદેહને કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે લવાયો ભિલોડા પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જણાવવા તપાસ હાથ ધરી