માલપુર મુકામે એક માઈ ભક્ત આરોળતા આરોળતા માતા ના દર્શને નીકળ્યો

એક માઈ ભક્ત મહારાષ્ટ્ર ના અમરાવતી થી આરોળતા આરોળતા નીકળી વૈષ્ણોદેવીના દર્શનાર્થે જવા નીકળ્યો

અમરાવતી થી ચાર મહિના નવ દિવસથી નીકળી અરવલ્લીના માલપુર મુકામે આવી પહોંચ્યો

માલપુર થી વૈષ્ણોદેવી જવા હજુ છ મહિના સુધી નો સમય લાગી શકે એમ છે આ માઈ ભક્ત કોરોના કાળ દરમ્યાન એક વખત વૈષ્ણોદેવી જઈ ચુક્યો છે એવો ખુલાસો એમને પોતે આપ્યો

રસ્તા માં લોકો દ્વારા માઈ ભક્તની અગતા સ્વાગતા તથા આર્થિક મદદ કરાય રહી છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *