એક માઈ ભક્ત મહારાષ્ટ્ર ના અમરાવતી થી આરોળતા આરોળતા નીકળી વૈષ્ણોદેવીના દર્શનાર્થે જવા નીકળ્યો
અમરાવતી થી ચાર મહિના નવ દિવસથી નીકળી અરવલ્લીના માલપુર મુકામે આવી પહોંચ્યો
માલપુર થી વૈષ્ણોદેવી જવા હજુ છ મહિના સુધી નો સમય લાગી શકે એમ છે આ માઈ ભક્ત કોરોના કાળ દરમ્યાન એક વખત વૈષ્ણોદેવી જઈ ચુક્યો છે એવો ખુલાસો એમને પોતે આપ્યો
રસ્તા માં લોકો દ્વારા માઈ ભક્તની અગતા સ્વાગતા તથા આર્થિક મદદ કરાય રહી છે