સરીગામ નોટિફાઈડ વિસ્તાર માં કરેલા અંડરગ્રાઉન્ડ કેબલ ના કામમાં લાલીયાવડી.. નોટી ફાઇડ અને dgvcl દ્ધારા તપાસ કરી બીલ નુ ચુકવણું કરવું જોઈએ!!

એહવાલ અનિશ શેખ઼ દ્ધારા તા – 18/1/2024

સરકારી કામ માં લાલિયાવાડી રાખનાર આવા કોન્ટ્રાકટટરો ને કરેલા કામો ની સંપૂર્ણ ચોકસાઈ પૂર્વંક થર્ડ પાર્ટી ઈંસ્પેક્ષન કરાવ્યા બાદજ પેમેન્ટ ચુકવવવું જોઈએ!!અગાઉ ઘણા કામો માં ભ્રસ્ટાચાર ની બુમરાડ ઉઠવાના કિસ્સાઓ સામે આવ્યા છે

અંડર ગ્રાઉન્ડ કેબલ ના ખોદકામ માટેનું માપ નક્કી હોય છે પરંતુ ખોદનાર નેજ ખબર નહિ કેટલા ફૂટના ઊંડા ખાડા ખોદી ને કેબલ અંદર મુકવાના હોય!!

ખોદ કામ ચાલુ હતું તે સમયે કોઈ એન્જીનીયર કે GEB ના અધિકારી દેખરેખ રાખવા માટે નહતા રોકડીયા મજુરો બોલાવી ને ખાડા કરાવી ને ખાલી લીલી પોથી કરવા મા આવીહોય તેવી ચર્ચાએ સરીગામ પંથક માં જોર પકડ્યું!!

વધુ માહિતી મેળવવા નોટિફાઈડ અને DGVCL પાસે RTI એકટ મુજબ અન્ડરગ્રાઉન્ડ કેબલ ના કામને લઈને માહિતી માંગવામાં આવીછે ત્યારબાદ વધુ વિગત આપની સમક્ષ લાવવા માં આવશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *