Author name: valsad

લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી

પ્રતિનિધિ રાજેશ ભાઈ (દાહોદ )પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા વાગેલા જોઈ કારણદર્શક નોટિસ સહિતના કડક પગલાં૦૦૦આઉટસોર્સિંગ કર્મીઓને તાત્કાલિક છુટા કરાયા૦૦૦ જિલ્લા વિકાસ અધિકારી,દાહોદ સુશ્રી નેહા કુમારી દ્વારા ગત તા.૧૭ ના રોજ સાંજના ૧૭.૧૦ કલાકે લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજાને તાળું મારેલુ હતું અને પ્રાથમિક …

લીમખેડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,નિનામાના ખાખરીયાની આકસ્મિક મુલાકાત લેતા ડીડીઓશ્રી Read More »

જૂનાગઢ ૧૨ સાયન્સનું પહેલું પેપર આપે તે પૂર્વે જ તબિબ પૂત્ર વિદ્યાર્થી ર્નો ગળાફાંસો ખાઈ આપઘાત

જૂનાગઢની શુભમ રેસિડેન્સીમાં રહેતા તબીબના પુત્ર એ પરીક્ષાને લીધે ડીપ્રેશનમાં પગલું ભરી લીધાનું અનુમાન પરીક્ષા દેવા જતા પહેલા જ પગલું ભરી લીધું, પરિવારમાં યુવાનીના ઉંબરે ઉભેલા પુત્રના આપઘાતથી ઘેરી ગમગીની જૂનાગઢના એક જાણીતા તબીબના ધોરણ 12 માં ભણતા પુત્રએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી જિંદગી ટૂંકાવી લેતા ભારે અરેરાટી સાથે ગમગીની નો માહોલ છવાયો …

જૂનાગઢ ૧૨ સાયન્સનું પહેલું પેપર આપે તે પૂર્વે જ તબિબ પૂત્ર વિદ્યાર્થી ર્નો ગળાફાંસો ખાઈ આપઘાત Read More »

જૂનાગઢના કેશોદ માં વ્યાજના વીસચક્ર માં ફસાયેલ યુવાને કર્યો આપઘાત

મૃતક યુવક પાસેથી સ્યુસાઇડ નોટ મળી વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત, કરી લેતા પરિવાર એ નોંધાવી ફરિયાદ પોલીસે પાંચ ઈસમો સામે ગુનો નોંધી આખાએ મામલે ઝીણવટભરી તપાસ આદરી જૂનાગઢના કેશોદમાં પ્રજાપતી સોસાયટી ખાતે રહેતાં અને ખાદ્ય ચિજ વસ્તુઓનું વેંચાણ કરવા ફેરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતાં વિનોદકુમાર ઘનશ્યામદાસ રોચીરામાણી એ વ્યાજ ચક્રમાં ફસાતાં એમ એમ …

જૂનાગઢના કેશોદ માં વ્યાજના વીસચક્ર માં ફસાયેલ યુવાને કર્યો આપઘાત Read More »

જૂનાગઢ ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂા.૫.૨૩ કરોડની ચૂકવાતી સહાય

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને ગાય નિભાવ માટે મળે છે વાર્ષિક ૧૦૮૦૦ રૂપિયાની સહાય ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના આશીર્વાદ સમાન જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ માટે પ્રથમ હપ્તા પેટે રૂા.૫.૨૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા …

જૂનાગઢ ૯૬૯૬ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ માટે રૂા.૫.૨૩ કરોડની ચૂકવાતી સહાય Read More »

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!!

જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદતી મુતરડી માથું ફાડી નાંખતી દુર્ગંધથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.!! વાંસદા નગરના ગાંધી મેદાન સામે આવેલ ગંદકીથી ખદબદતા જાહેર શૌચાલય નિયમિત સફાઈ માગે છે. પરંતુ આ જાહેર શૌચાલયો સફાઈના અભાવે ઘણા સમયથી ગંદકીથી ખદબદતા લોકોને મુશ્કેલીમાં મુકાવું પડતું હોવાની ફરિયાદ ઊઠી છે.આ બાબતે ગ્રામ પંચાયત જાહેર શૌચાલયની યોગ્ય સફાઈ …

વાંસદાના ગાંધીમેદાન સામે આવેલ જાહેર શૌચાલય ગંદકીથી ખદબદતું શરમજનક દ્રશ્ય.!! Read More »

જૂનાગઢ માસુમ પુત્રી સાથે પરણીતાએ વિલિગ્ડન ડેમ માં ઝંપલાવી કર્યો આપઘાત

જૂનાગઢ આજે માસુમ પુત્રી સાથે પરણીતા એ વિલિગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે અરેરાટી વ્યાપી જવા પામી છેબનાવવાની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના છગન મામા ની સોસાયટી વિસ્તારમાં રહેતા સોનલબેન મોહિતભાઈ કોડીયાતર ઉં.વ.29 તેમની માસુમ પુત્રી આધ્યા મોહિતભાઈ કોડીયાતર ઉં.વ. આશરે 05, માસ વાળી સાથે વિલિગ્ડન ડેમમાં ઝંપલાવી આપઘાત …

જૂનાગઢ માસુમ પુત્રી સાથે પરણીતાએ વિલિગ્ડન ડેમ માં ઝંપલાવી કર્યો આપઘાત Read More »

નુકસાનીમાં ચાલતા ડુંગળી-બટાકાના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, જગતના તાતના ચહેરાપર ખુશી જોવામળશે

ડુંગળી બટાટાને લઈ ગુજરાતથી લઈને આખા ભારતમાં રાડ બોલી ગઈ છે. ત્યારે હાલમાં રાજ્યમાં પલટાતા હવામાનને કારણે ખેડૂતોને તો ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે ડૂંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એવી જોરદાર મહત્ત્વની જાહેરાત કરી છે કે જગતનો તાત મોજમાં આવી ગયો છે. આ બાબતે રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ગુજરાત …

નુકસાનીમાં ચાલતા ડુંગળી-બટાકાના ખેડૂતો માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, જગતના તાતના ચહેરાપર ખુશી જોવામળશે Read More »

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી.

7/3/2023 માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી. ગુજરાત કારોબાર/ભરતસિંહ ઠાકોર અરવલ્લી બડોદરા ગ્રુપ ગ્રામપંચાયત ના સરપંચ શ્રીપટેલ કીર્તિબેન અસ્વીનભાઈ તરફ થી. મુખ્ય એજન્ડા મુજબ ગામ માં દિકરીઓનો વ્યાપ વધે દીકરો દીકરી એક સમાન દિકરીઓનું મહત્વ વધે. તે માટે શાસ્ત્રો માં પણ કહેવાયું …

માનનીય વડાપ્રધાન ના બેટી બચાવો બેટી વધાવો નું સૂત્ર ચરિતાર્થ કરતા બડોદરા ગામના સરપંચશ્રી એ હોળીની અનોખી ઉજવણી કરી. Read More »

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી મોડાસામાં આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું. આજ આ વૈદિક હોળીમાં નવયુગલો ધ્વારા પૂજન વિધિથી શુભારંભ કરવામાં આવ્યો. અખંડ દીપકમાંથી અગ્નિ પ્રગટાવી હોળી સાંજે સાત વાગે …

મોડાસામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા વૈદિક હોળી ભવ્ય ઉજવણી કરાઈ Read More »

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ

6/3/2023 રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાદેશિક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પ્રાદેશિક મહોત્સવોનું તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે રાજ્યકક્ષાના બે દિવસીય આદિજાતિ મહોત્સવનો રાજ્ય …

રાજ્ય કક્ષાનો ૨૯ મો આદિજાતિ મહોત્સવ – ૨૦૨૩ અરવલ્લીના ભિલોડા ખાતે માન. મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઉજવાયો આદિજાતિ મહોત્સવ Read More »