Author: Anish Shekh
सरिगाव स्थित डॉक्टर भरत के हाथोसे ट्रीटमेंट मैं लापरवाही की वजह से तो अजय नामक युवक की मौत नही हुई ना? (सरीगाव पंथक में चर्चा) इस वारदात को गंभीरता से लेके जांच बिठाई जाए।।
ANISH SHEKH की स्पेसियल इन्वेस्टिगेशन स्टोरी कुचही देरमें पढ़िए GUJRAT KAROBAR WEB PORTAL पर सुर्खिया वृन्दावन के सरीगाम में रहने वाले अजय नाम के शख्स की रहस्यमयी मौत? मृतक को सिनेमे में दर्द होरहा था तो डाक्टर भरत को ECG टेस्ट करवा ए बिना क्यू सीधा पेंटोप्राजोल इंजेक्शन देदिया।पेंटोप्राजोल इंजेक्शन एसिडिटी / गैस जेसी बीमारियो में दिया जाता है। इसके साथ अन्य कोई दवाई तो नही देदी जिससे अटक आजाए? होम्योपैथी की डिग्री वाले डॉक्टर भरत ने एलोपैथिक दवाई [more…]
(Part : 1)વાપીમાં પિગમેન્ટ ની આડમાં ડ્રગ્સ બનતું હતું અને ઉમરગામ મા મેન્યુફેકચરિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની આડમાં ખતરનાક જ્વલન શીલ સોલવેન્ટ કાતો અન્ય કોઈ ખતરનાક કેમિકલ નુ સ્ટોરેજ કે પછી ઉત્પાદન થતું હતું? અઢળક સવાલો? .. ઉમરગામ પોલીસ પાસે ન્યાય ની આશા!!.. સરીગામ GPCB સહીત અન્ય સરકારી બાબુઓ દિવાળીમાં વ્યસ્ત અને કેમિકલ માફીયાઓ મસ્ત.
અનિસ શેખ દ્વારા( ઉમરગામ ) કોઇપણ જગ્યાએ આગ લાગે એટલે હલકું નામ હવાલ દારનું..!! કેહવત મૂજબ GPCB પાસે એકજ ડાયલોગ શોર્ટ સર્કિટ થી આગ લાગી..(એક અંગ્રેજી એહવાલ મૂજબ) તો gpcb એ આ કેમિકલ સ્ટોરેજ યુનિટ ને મંજુરી આપી હતી કે નથી આપી ? ROC માં. મેન્યુફેકચારિંગ મશીન અને ઇકવીપમેન્ટ ની મંજુરી દમણ ખાતે હોય તેવુ દર્શાવ્યું છે. તે બાબતે સરીગામ ના Ro ત્રીવેદી શુ કહેશે? ખતરનાક અને વિસ્ફોટક જ્વલનશીલ કેમિકલ કયું હતું? અને આ પ્રકાર ના કેમિકલ ને સ્ટરેજ [more…]
ગુજરાત ના સીએમ ભૂપેન્દ્ર પટેલ સૂધી દેહરી ગામ ની સરકારી, ગૌચર અને ગામતળ ની જગ્યાઓ મા અતિક્રમણ ની ફરીયાદો પરન્તુ ગ્રામ પંચાયત ના મોભીઓ ખાલી કમ્પની ઓ ને જમીનો અપાવામાં વ્યસ્ત!! સરકારી અને ગૌચર જગ્યાઓ માટે અરજદારે કરેલી RTI ના જવાબો આપવાનો સમય તેમની પાસે નથી ? શું થયેલા અતિક્રમણ મા ગામમાં મોભીઓ અને તલાટી નો પણ ભાગ છે? જો સાચા હોય તો આ બાબતે ખુલાસો કરે?
અનીસ શેખ દ્વારા (ઉમરગામ ) RTI કરનારા અરજદાર ને 6 મહીના વિતી ગયા હોવા છતાં દેહરી પંચાયત દ્વારા અરજદાર ને જવાબ આપવામા નથી આવતો? શું સાચેજ ગૌચર , ગામતળ ની અને સરકારી ફોરેસ્ટ ની જગ્યાઓ મા ભૂમાફિયાઓ એ પોતાનો ડેરો નાખેલો છે? ઉમરગામ ના મામલદાર શ્રિ આબબતે તપાસ કરે તે જરૂરી.. દેહરી ગ્રામ પંચાયત ના જૂના તલાટી વસંત ભાઇ અને ઉમરગામ તાલુકા ના અગાઉના ટીડીઓ અક્ષય રાજપૂતબાપ નંબરી તો બેટા દસ નંબરી કહેવત ખુબ પ્રચલિત છે પણ અહી દહેરી- [more…]
. પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપનાની યાદમાં દર વર્ષે 16 નવેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે.16 નવેમ્બર,1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે એક સમિતિની કલ્પના કરી હતી.
અનીસ શેખ મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે એક સમિતિની કલ્પના કરી હતી. અને તે મુજબ ગોપનીયતા અને વિશ્વસનીયતા જાળવવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તમામ પત્રકારત્વની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ [more…]
ગુજરાત ના બે ઝાબાઝ પોલીસ અધિકારીઓ ને ગૃહ વિભાગે આપી બઢતી ની ભેટ ATS ના DYSP કે.કે પટેલ , અને સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા ACP ભાવેશ રોજીયાને બઢતી ની ભેટ. વાંચો વધૂ વિગત
એહવાલ અનીસ શેખ દ્વારા ગુજરાત ATS ના DYSP કે.કે પટેલને ATSના એસ.પી તરીકેની બઢતી આપવામાં આવી છે. જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા ACP ભાવેશ રોજીયાને ક્રાઇમ બ્રાન્ચની DCP તરીકેની બઢતી આપવામાં આવી છે. ગુજરાત પોલીસમાં મહત્વની જગ્યાએ ફરજ બજાવતા બે બેહાશો પોલીસ અધિકારીઓને ગુજરાત સરકારના ગૃહ વિભાગ તરફથી દિવાળીની ભેટ રૂપે બઢતી હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત ATS ના DYSP અને લાંબા સમય સુધી ગુજરાત ATS માં ફરજ બજાવી ચુકેલા ભાવેશ રોજીયાના નામ ઉપર મોહર લગાડવામાં [more…]
सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में एक कामदार की रहस्य मय मृत्यु । रात 8 बजे मृतक कामदार का दिनके 1बजने तक पोस्मोटम बी नही हूवा ? आखिर क्याबात है कम्पनी और परिवार के बीच किस बातकी बहस ?
सरीगाम: अहवाल अनीस शेख द्वारा कम्पनी में ना पीएफ कटता है ना कामदरो को जोइनीग लेटर मिलता है? लेबर और सेफ्टी नियम का भंग करती कम्पनी के सामने क्या कार्यवाही? सरीगाम स्थित G.M.FEBRICS PVT. LTD कम्पनी में बॉयल पे काम करते समय 40 से 45 सालके एक कामदार की मौत से कम्पनी में भागदौड़ मची । मृतक कामदार 1 से डेढ़ साल से काम कर रहा था फिरभी आज दिन तक नातो पीएफ कटा नाते उन्हें कोई आईकार्ड बनाके [more…]
ગેરકાયદેસર કેમિકલ વેસ્ટનો નિકાલ કરનારા ઉદ્યોગકાર સહીત 3 ની ધરપકડ, આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ.. પર્યાવરણ નું પતન કરનારાઓ જેલના સળિયા પાછળ
એહવાલ (અનીસ શેખ દ્વારા ) 16 ઓક્ટોબર 2023ના રોજ અંકલેશ્વર(Ankleshwar) પોલીસે(Police) પણ જરૂરી દસ્તાવેજો વગર અંકલેશ્વરતાલુકાની પાનોલી જીઆઇડીસી(Panoli GIDC)ની ઓરિએન્ટ રેમેડિઝ કંપની(Orient Remedies)માંથી ઝેરી કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ગેરકાયદેસર નિકાલ માટે રવાના કર્યું હતું. આ ટેન્કર અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ને રિપોર્ટ કર્યો છે. CRPC 41(1)(D) હેઠળ ટેન્કર ચાલક ભગવનસિહ હરેસિહ ચંન્દ્રાવતએ કેમિકલ પાનોલી જી.આઈ.ડી.સીની ઓરીએન્ટ રેમેડીઝ કંપનીમાથી ભરીને નીકળ્યો હોવાની કબૂલાત કરતા તપાસ દરમિયાન કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે એક મહિલા [more…]
સરીગામ : ઉમરગામ તાલુકા ની એક માત્ર ભવ્ય હોસ્પિટલ એટલે કે ભીલાડ થી સંજાણ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલ જેમાં સેમી ડીલક્ષ જેવા મોંઘા રૂમ માં પણ ગંદકી નું સામ્રાજ્ય.તબીબ ની દેખભાળ અને તપાસ ની સુવીધા માં પણ ઢીલાસ તેવા દર્દીના સગાના આક્ષેપો!! ( નામ બડે પણ દર્શન છોટે )
એહવાલ (અનીસ શેખ દ્વારા ) સેમિડીલક્સ રૂમ ની અંદર દવા મુકવના સ્ટેન્ડ ની હાલત ટોયલેટ ના ટબ કરતા પણ ખરાબ!! જેની ઉપર તબીબ ને પીવડાવા ની દવા મુકવામાં આવે.. તબીબ ને ખાવા ની ચીજ વસ્તુઓ મુકવામાં આવે તેની ઉપર ગંદકી જોઈને તમે ચોકી જસો જાણે કે વર્ષોથી આ ટેબલ સાફજ ના કર્યું હોય તેમ લાગે છે? પેસન્ટ સારું થવાની જગ્યાએ વધુ બીમાર થઈજાય તેવી સ્થિતિ? રૂમ માં એક બીજું મોટુ ટેબલ મૂકેલું હતું તે ટેબલ ને જોઈએ તો ખાવાનું [more…]
Why is it necessary for SEBI to re-examine the audit done on survival techno company which was made a private limited company by SEBI even though the closure was given in ankleshwar godown and sarigam unit of survival techno company? Who do investors trust in survival companies? Read our special report!! A survival company that frequently damages the environment and neglects safety.
report editor Anish shekh When a private limited company is converted into a limited company, first it has to follow many government rules and regulations and there are many government audits that have to be passed. And thousands of people make INVESTMENT by trusting government and company..But survival comp was closed 3 to 4 times in the last 2 to 3 years for damaging the environment and neglecting safety. It was also reported that waste incineration in the premises [more…]
સરીગામ જિ આઇડીસી ની GELTEC (Innovative Healthcare) PVT.LTDકમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા થી સલામતી ખરેખર કેટલી છે? મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ??
એહવાલ અનીસ શેખ એકતરફ જીપીસીબી શહેરમાં પ્રદૂષણ નાથવાના દાવા કરી રહ્યું છે ત્યારે ઉમરગામ-સરીગામ વિસ્તારમાં એવી અનેક કેમિકલ- અને અન્ય મિલો કે ફેકટરીઓ છે જેમની ચીમની ભારે પ્રદૂષણ ફેલાવી રહી છે. મિલોના પ્રદૂષણ પર કાબૂ મેળવ્યો હોવાનો સરીગામ જીપીસીબીનો દાવો પોકળ પોલ્યુશનકંટ્રોલ બોર્ડ પ્રદૂષણ મામલે સબ સલામત કહી હાથ ખંખેરતું રહ્યું છે. બીજીતરફ સરીગામ એસ્ટેટ ની GELTEC (Innovative Healthcare) PVT.LTD .કમ્પની માંથી નીકળતા કાળા ધુમાડા સલામતી ખરેખર કેટલી છે તેની ચાડી ખાય રહ્યા છે. ધુમાડો શહેરની સંખ્યાબંધ મિલોમાં પ્રતિબંધિત [more…]