Author name: Anish Shekh

Avatar photo

GPCB and Sarigam SIA together with Macleods Pharmaceuticals celebrate World Earth Day 2024

Report : Umargam Anish shekh.

Earth Day 2024: World Earth Day is celebrated on 22nd April every year, World Earth Day is an annual event
Organized an awareness campaign on non-use of plastic in the society.. Macleods trainees staged plays at KDB School Sarigam, Bhilad Railway Station and Macleods Plant to create awareness.

Global Earth Day 2024: World Earth Day is celebrated every year on 22nd April, World Earth Day is an annual event. It is a day to raise awareness of the environmental challenges we face and inspire action for a sustainable future. This day is dedicated to protecting our planet and its environment. It started in 1970 and since then millions of people around the world are celebrating it.There are many ways to celebrate World Earth Day. Events or workshops are held to create awareness about the environment.

World Earth Day 2024: History World Earth Day history Earth Day emerged in the 1970s*

Born from the vision of US Senator Gaylord Nelson and Harvard student Dennis Hayes. Both of whom were deeply distressed by the damage caused to their environment, including the devastating oil spill in Santa Barbara, California. It aims to connect people and elevate environmental issues. Its immediate success was evident with a massive turnout of 20 million people in America.

On the occasion of World Earth Day 2024, Planet Vs. With the theme Plastic, Macleods Pharmaceuticals Limited organized an awareness campaign on non-use of plastic in the society in collaboration with Gujarat Pollution Control Board (GPCB) and Sarigam Industries Association (SIA). Understanding was provided. The event was organized by Macleods Pharmaceuticals Limited.
The event was conducted under the guidance of Mr. Ashwini Trivedi (RO-GPCB) sir and supported by seniors of SIA. The play and the event were appreciated by the audience at all.

World Earth Day 2024 Theme : World Earth Day 2024Theme

This year’s Earth Day theme Planet vs. Plastics draws attention to the serious issue of plastic pollution and how it harms nature. But Earth Day isn’t just about one problem. It is about understanding how everything in nature is connected.

GPCB and Sarigam SIA together with Macleods Pharmaceuticals celebrate World Earth Day 2024 Read More »

Uncategorized

વાપી ઉદ્યોગ નગરમાં સ્થિ VITILEVital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા કામદારો ની અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ( સૂત્રો )

એહવાલ અનિશ શેખ દ્ધારા તા – 17/4/2024

વાપી GIDC સ્થિત વાઇટલ કમ્પની માં કામ કરતા કામ દારો ની સેફટી સામે સવાલો ઉભા થઈરહ્યા છે..?

હાલમાં તાજેતર માં બનેલી વાઇટલ કમ્પની માં કામદારી ની તબિયત લથડવાની ઘટનાં ને જો અધિકારીઓ ઈમાનદારી પૂર્વક તપાસ કરે અને કડક માં કડક પગલાં ભરે તો અન્ય કમ્પની સંચાલકો માટે ચેતવણી રૂપ કિસ્સોબને..! 1

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાપી gidc સ્થિત Vital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા અંદાજે 3 જેટલાં કામ દારો ની તબિયત ખરાબ થઇ હતી જેને પગલે તાત્કાલીક તેમને કમ્પની માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 3 માંથી 1 કર્મચારી ને હરિયા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ..! તબિયત લથડવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ગેસ લાગવાથી ઘટનાં બની હોય તેવું વાપી ઉદ્યોગ નગરમાં હાલમાં ચર્ચાઈ રહ્યું છે…?
તમામ બાબતે વાપી પોલીસ દ્ધારાઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા..!

કમ્પની સંચાલકો એ આ બાબતે ફેક્ટરી ઈંસ્પેક્ટર ને જાણ કરી છે કે નહિ ?? આ ત્રણ કામદારો સાથે બનેલી ઘટનાં ની હકીકત શું છે તમામ બાબતે જાણકારી મેળવવા અમારી ગુજરાત કારોબાર દૈનિક ન્યૂઝ પેપર ની ટીમેVital Laboratories Ltd. કર્મચારીઓ સાથે ટેલિફોનિક વાત કરવાની કોશિશ કરી પરંતુ કમ્પની સંચાલકો એ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું..!!

  1. ↩︎

વાપી ઉદ્યોગ નગરમાં સ્થિ VITILEVital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા કામદારો ની અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ( સૂત્રો ) Read More »

Uncategorized

સંજાણ સ્ટેશન શાળામાં ચાર બુથ પર મતદાન વધે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

એહવાલ ઈરફાન પઠાણ તા- 16/4/2021

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સંજાણ સ્ટેશન શાળાના બુથ નંબર ૨૩૫, ૨૩૭, ૨૩૮ અને ૨૪૧ ના મતદારોને એકત્ર કરી મતદાન વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વલસાડ ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાનના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારીશ્રી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા દ્વારા મતદાન વધે તે માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. સંજાણ બિટ નિરિક્ષક, સી.આર.સી., બી.એલ.ઓ તેમજ બી.એલ.ઓ સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા હતા.

સંજાણ સ્ટેશન શાળામાં ચાર બુથ પર મતદાન વધે તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો* Read More »

Uncategorized

રામનવમી દરમિયાન અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ભીલાડ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયું.

એહવાલ અનિશ શેખ દ્વારા

ભગવાન શ્રી રામનો જન્મ દિવસ ઉજવવા વિવિધ શહેરો-ગામોમાં તડામાર તૈયારી : શોભાયાત્રા, બાઈક રેલી, મહાઆરતી, પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક આયોજનો : રામનવમી દરમિયાન અનિચ્છિનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ

પુરુષોતમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ રામ નવમીની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા સહિત ભારત દેશમાં ઉત્સાહ નો માહોલ છે.. રામ લલાનો જન્મ દિવસ ઉજવવા ઠેર ઠેર તડામાર તૈયારી થઈ રહી છે.
રામનવમીની ઉજવણી નિમિતે ભગવાન રામની વિશાળ શોભાયાત્રા બાઈક રેલી, મહાઆરતી, પ્રસાદ સહિનતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે આ ઉપરાંત રામનવમી દરમિયાન કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

આગામી તારીખ 17/4/24 ને બુધવાર ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ “રામનવમી” નિમિત્તે હિન્દુ સેવા સમાજ ગ્રુપ દ્વારા ભીલાડ માં બપોરે 2:00 વાગ્યાથી ભવ્ય શોભાયાત્રા નીકળશે આ શોભાયાત્રા ભીલાડ પ્લાઝા થી નીકળી ભીલાડ સરીગામ ગામ ના મુખ્ય માર્ગ પર થી રાબેતા મુજબ પૂર્ણાટ ત્રણ રસ્તા સુધી પોહચી સાંજે 19:07 વગ્યા એ પૂર્ણ થશે
શોભાયાત્રા માં જોડાવા હિન્દુ સેવા સમાજ ની યાદી મા જણાવાયુ છે. ઉમરગામ
વિશ્વ હિન્દુ, ઉમરગામ તાલુકા ગૌરક્ષક ટિમ અને તમામ રામ ભક્તો દ્ધારા વર્ષો થી રામનઉમી ની ઉજવણી કરવામાં આવે છે..

સરીગામ અને ભીલાડ ના મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્ધારા સરબત નું વિતરણ કરી હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..

રામનવમી દરમિયાન અનિચ્છિનીય બનાવ ન બને તે માટે ભીલાડ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયું. Read More »

Uncategorized

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી..

નવી દિલ્લી તા – 29 / 3 /2024

કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? કેજરીવાલ ના આ સવાલે જર્જ અને ઇડી ને ચૂપ કરી દિધા હતા..!!

એક ન્યૂઝ એજન્સી ના એહવાલ મુજબ. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે વકીલને બદલે પોતાની જાતે જજ સામે દલીલો કરીને તેમને અને ઈડીને ચૂપ કરી મૂક્યાં હતા. કેજરીવાલે પોતાની દલીલોમાં એક સવાલ એવો છેડ્યો કે જેની પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહી ગયા હતા અને થોડી વાર તો સન્નાટો છવાઈ ગયો હતો, બંને નામ પર કોઈને પણ કંઈ જવાબ ન આપ્યો. ખુદ વકીલ બનેલા કેજરીવાલે પહેલો સવાલ એવો કર્યો કે મારી ધરપકડ કેમ થઈ, જવાબમાં ઈડીના વકીલે એવું કહ્યું કે અમારી પાસે તમારી સામે નિવેદન છે. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? આ સવાલ પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહ્યાં હતા.
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજાે આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવું પણ બોલ્યાં કે જાે ૧૦૦ કરોડનું દારુ કૌભાંડમાં થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા? કેજરીવાલે આ કેસના આરોપી સરથ રેડ્ડીની કંપની દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી.. Read More »

Uncategorized

પારડી ન.પાલિકાએ નાણાં મંત્રીને અંધારામાં રાખી સ્ટેડિયમનું લોકાર્પણ કરાવી નાખ્યું!

સ્ટેડિયમની દીવાલ ઉપર માંરેલા કપડાં હટતા પાલિકાની પોલ ખુલી,દીવાલ ઉપર સ્પષ્ટ તિરાડ દેખાતા ભ્રષ્ટાચારની આશંકા

વલસાડ જિલ્લાના પારડી નગર પાલિકા દ્વારા 2.61 કરોડના ખર્ચે નવ નિર્મિત પામેલ ક્રિકેટ મેદાનના સ્ટેડિયમનું લોકાર્પણ ગત બુધવારે નાણાં મંત્રી કનુ ભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

જ્યાં સ્ટેડિયમને મંડપથી શોભાવવામાં આવ્યું હતું.સ્ટેડિયમ ફરતે દીવાલ ઉપર મંડપ સર્વિસ દ્વારા કપડું મારી ક્રિકેટ મેદાનની દીવાલને ઢાંકી મુકવામાં આવી હતી.જ્યારે ગુરુવારના રોજ મંડપ સર્વિસ દ્વારા મંડપ અને દીવાલ ઉપર લગાવેલ કપડું ઉતરતા પાલિકાની પોલ ખુલી!નવ નિર્મિત દીવાલમાં રીતસરની તિરાડ જોવામાં આવી હતી.અને આખા જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની પામ્યો હતો કે, હરખ પદુડા થઈ પાલિકા વાળાઓએ વહેલા વહેલા લોકાર્પણ વિધિ આટોપી,અને મંત્રી કનું ભાઈને અંધારામાં રાખી તેમને કઈ જાણ ન થાય તેમ વર્તી સમગ્ર લોકાર્પણ વિધિ પૂર્ણ કરતા પાલિકા દ્વારા સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા ઉપજી છે.ત્યારે આવો ભ્રષ્ટાચાર,એ પણ ભાજપના મંત્રીને અંધારામાં રાખી આચરી ઘોર પાપ વૃત્તિ કરતા પાલિકા વિરૂદ્ધ ઉપલી કક્ષાએ કાયદેસરની તપાસ કરાવી હાલે ખુબજ જરૂરી બન્યું.અને ઉપરોક્ત ભ્રષ્ટાચારમાં તમામ સહભાગીઓ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાયએ અતિ જરૂરી છે.

પારડી ન.પાલિકાએ નાણાં મંત્રીને અંધારામાં રાખી સ્ટેડિયમનું લોકાર્પણ કરાવી નાખ્યું! Read More »

Uncategorized

National safety week2024- Macleods Pharmaceuticals Ltd.

Sarigav : REPORT ANISH SHEKH

The Macleods Pharmaceuticals Ltd., Sarigam Unit, proudly concludes its week-long Safety Week Celebration with a momentous ceremony featuring the distribution of prizes by esteemed Government Officials and esteemed members of Sarigam Industrial Association.

Macleods celebrates the Safety Week from 4th March to 10th March and throughout the week, every year. As per every year practice, Macleods organised various competitions and workshops, like Safety-QUIZ, Safety-Slogans, Safety-Posters, Easy writing and operation of Fire Extinguisher, Personal Protective Equipments etc. Various training sessions were also conducted to enhance awareness and instil a culture of safety amongst employees and other concerned personnel working in the premises of Macleods.

The distinguished guests, Shri. M.C Gohil, Dy. Director- Industrial Safety & Health, Shri. A.O Trivedi, (Regional Officer: Gujarat Pollution Control Board), Shri. Shirish Desai (Director: Sarigam Clean Initiative), Shri. Kamlesh Bhatt & Shri. Niramal Dudhani (President: Sarigam Industrial Area) delivered the speech and provided kind guidance to motivate the Team-Macleods for continual improvement in the field of Safety.

The Safety Week Celebration, meticulously organized by the diligent efforts of Top Management of Macleods, served as a platform to reinforce the importance of safety practices and protocols within and

National safety week2024- Macleods Pharmaceuticals Ltd. Read More »

Uncategorized

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી.

બનાસકાંઠા હાર્દિક સિંહ રાજપૂત દ્ધારા

ઓળખ માટે મુકેલો ફોટો..

થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવુ કહી થરાદ તાલુકાના 28 થી વધારો ખેડૂતો સાથે ૧૦.૬૮ લાખ ની ઠગાઈ કરી છે જેમાં થરાદ તાલુકાના હાથાવાડા ગામના અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આજથી 10 મહિના પહેલા મહેસાણા તાલુકાના સુનિલ ચૌહાણ અને ચિરાગ ગણેશપુરા ના સામજી પટેલ જે બંને નર્મદા વિભાગ થરાદ માં કોન્ટ્રાક્ટર નું કામ કરે છે તેઓ મારી પાસે આવેલ અને તેઓએ ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેઓ હોમલોન, પશુલોન કરે છે અને સબસીડી પણ અપાવે છે તેવી ઓળખાણ આપી અને ભાવેશ ડાભી સાથે મારો પરિચય કરાવેલ ત્યારબાદ મારી લોન માટે સુનિલ ચૌહાણે મારું આધાર કાર્ડ મંગાવ્યું અને તે આધારકાર્ડ ભાવેશ ડાભીને આપ્યું અને તે બીજા દિવસે સુનિલ ચૌહાણ નો ફોન આવેલ કે તમારે આટલા ત્રીસ લાખની લોન મંજૂર થઈ ગયેલ છે અને તમે બાકીના ડોક્યુમેન્ટ ની પીડીએફ બનાવીને મોકલો તેના પછી ભાવેશ ડાભી અને સુનિલ ચૌહાણ મારા ઘરે આવેલ અને ભાવેશ ડાભીએ જણાવેલ કે અમે તમારું સર્વે કરવા માટે આવ્યાં છીએ અને મારા ઘરના અને મારા તબેલા ના ફોટા પણ પાડેલા ત્યાર પછી મારા લીધે અલગ અલગ ગામના 28 ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઈલો બનાવી અને ભાવેશ ડાભીને આપી તેમાં દરેકનો ફાઈલ ખર્ચ, સર્વેખર્ચ અને 40% સબસીડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપેલી જેમ ત્યારબાદ થોડા સમય પછી અમારા ઉપર કોઈ ઓઝા સાહેબ કરીને ફોન આવેલ અને તેમને કહેલું કે તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આ તારીખે પાલનપુર ખાતે આવીને તમારો ચેક લઈ જાઓ ત્યારબાદ તારીખો ઉપર તારીખો આપતા ગયા અને કોઈ કોન્ટેક ન થતાં અમે અને મારો ભાઈ અનવરશા જે લોન પાસ થયા ની અમારા ઉપર ગુજરાત ખેતી નિયામક ગાંધીનગર નો લેટર આવેલો હતો તે લેટરના આધારે અમે ગાંધીનગર ગયેલ અને તે ગાંધીનગર ઓફિસમાં અમે પૂછપરછ કરી લોનની તો એ લોકોએ અમને એવો જવાબ આપેલો કે અમે કોઈ આવી લોનો કરતાં નથી અને આ ભાવેશ ડાભી નામનો અમારી ઓફિસમાં કોઈ કર્મચારી કામ કરતો નથી તેમજ ઓઝા સાહેબ નામનો વ્યક્તિ નોકરી કરતો નથી આથી અમને ખબર પડી કે અમારે જોડે ઠગાઈ થયેલ છે અને ખેતીવાડી ના નકલી અધિકારી બનીને આવેલ અમારી પાસે લાખો રૂપિયા ચૂનો લગાવી ગયો છે આથી અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ઓઝા સાહેબ, ભાવેશ ડાભી સહિત એક અજાણ્યાં વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી પોલીસે 420 સહિત વિવિધ આઠ કલમો લગાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

//ખેડૂતોને ભાવેશ ડાભી સાથે મુલાકાત થરાદ નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોએ કરાવી હતી.//

ઠગાઈ નો ભોગ બનનાર હાથાવાડાના ખેડૂત અલ્લાબગ્સ ગાજીસા જુનેજા એ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા થરાદ થરાદ નર્મદા વિભાગમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા મહેસાણાના સુનિલ ચૌહાણ અને ગણેશપુરાના શામજીભાઈ પટેલે નકલી અધિકારી ભાવેશ ડાભી સાથે મુલાકાત કરાવી હતી અને ઓળખાણ પણ આપી હતી કે લોન અને સબસીડી નું કરે છે અને ગાંધીનગર ખેતીવાડી અધિકારી છે તેના કારણે અમે છેતરાઈ ગયા અને અમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો.

//થરાદ તાલુકાના 28 ખેડૂતો સાથે નકલી ખેતીવાડી અધિકારી એ 10. 68 લાખની છેતરપિંડી કરી.//

(૧) અલ્લાબગ્સ જુનેજા:- હાથાવાડા
(૨) અનવરશા જુનેજા:- હાથાવાડા
(૩) ગગુસા જુનેજા:- હાથાવાડા
(૪)અકબરશા જુનેજા:- હાથાવાડા
(૫) જુમાસા જુનેજા:- હાથાવાડા
(૬) ગાજીસા જુનેજા:- હાથાવાડા
(૭) ઇમામશા જુનેજા:- હાથાવાડા
(૮) ઈકબાલશા પઠાણ:- હાથાવાડા
(૯) ગિરધારી ભાઈ પરમાર:- હાથાવાડા
(૧૦) માધાભાઈ પરમાર:- હાથાવાડા
(૧૧) દાનાભાઈ પટેલ:- હાથાવાડા
(૧૨) રત્નેશભાઈ સુવાતર:- ચેલા
(૧૩) મિહસા જુનેજા:- વારા
(૧૪) સોગાજી કાગ:- વારા
(૧૫) જયંતીભાઈ પઢીયાર:- આજાવાડા
(૧૬) ભલાભાઇ કોળી:- કારેલી
(૧૭) મેઘજીભાઈ પટેલ:- માંગરોળ
(૧૮) વશરામભાઈ પટેલ:- પીલુડા
(૧૯) ઓખાભાઈ પટેલ:- પીલુડા
(૨૦) રમેશભાઈ પટેલ:- પીલુડા
(૨૧) રડમલસિંહ પુરોહિત:- ઉંટવેલીયા
(૨૨) પદમસિંહ ચૌહાણ :-વળાદર
(૨૩) ગણેશભાઈ સોલંકી:- ભુરીયા
(૨૪) દેવશીભાઈ પટેલ:- ગણેશપુરા
(૨૫) સમદખાન ચૌહાણ:- ભુરીયા
(૨૬) ઉસ્માનખાન ચૌહાણ:- ભુરીયા
(૨૭) મુળાજી પટેલ :-ભુરીયા
(૨૮) શાંતિભાઈ દેવડા:- ભુરીયા

ગાંધીનગર ખેતીવાડી વિભાગના નકલી અધિકારી બની થરાદ પંથકના 28 થી વધુ ખેડૂતો પાસેથી 10. 68 લાખ રૂપિયા લઈ ઠગાઈ કરી. Read More »

Uncategorized

સરીગામ SIA ની ચૂંટણી ને લઈને ખાસ બેઠક મળી.એક યંગ અને ખુબજ ઓછા સમયમાં વધુ નામના મેળવનાર ઉદ્યોગ પતિનું નામ પ્રમુખ પદે ચર્ચામાં રહ્યું હતું ?? નીર્મલ દુધની એ પેહલાથીજ ફોર્મ ઉપાડી દાવેદારી નોંધાવી હતી.. ( SIA ઈલેક્શનસમરસ કે પછી ઈલેક્શન?? ) સિનિયર ઉદ્યોગ પતિઓ નો ઈલેક્શન સમરસ કરવાનો પ્રયાસ યથાવત

એહવાલ અનિશ શેખ દ્ધારા

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસો શિયેશન ની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 7 ફોર્મ ઉપડયા હજુ પણ ફોર્મ ઉપડે તેવી ચર્ચા સમરસ થવાની સમાભાવના ઘટી!! હતી પરંતુ સિનિયર ઉદ્યોગ પતિઓ નો હજુ સમરસ થાય તેનો પ્રયાસ યથાવત
તત્કાલ માં એસઆઈ ની મળેલી બેઠક માં એક યંગેસ્ટ અને ખુબજ ઓછા સમય માં વધુ નામના મેળવાનર ઉધોગ પતિ ને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવાની ચર્ચા ચાલી હતી.
નિર્મલ દુધાની ને કહેવામાં આવેલું તે પ્રમાણે સમરસ કરીને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં ના આવે તો શું નિર્મલ દુધાની ઉમેદવારી કરી ચૂંટણી લડશે ખરા ? અને જો ચૂંટણી લડશે તો પછી સિનિયર ઉદ્યોગ પતિઓ ના ધાકથી નીર્મલ ભાઈ ની ટીમમાં કોણ તેમનો સાથ આપશે તે જોવાનું રહ્યું !!
સરીગામ સ્ટેટ માં સમરસ થી બિનહરીફ વિજેતા બનવવા ની પક્રિયા કરી વર્ષોથી થી એક તરફી સાશન ચલાવવામાં આવી રહ્યું છે. જો ઈલેક્શન કરવામાં આવશે તો એક તરફી શાશન નો અંત આવશે તેવું સરીગામ ઉધોગ નગર માં ચર્ચાઈ રહ્યું છે..! સિનિયર ઉદ્યોગ પતિઓ ના ઈલેક્શન ના થાય અને સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે

એમે લે એમ્પી ના ઈલેક્શન માં તો રાજકારણ રમાય તે સમજવા માં આવે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ માં પણ હોદ્દા ની લાલસાએ રાજકારણ રમાય તે વીચારવા જેવી બાબત..!

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી.. શું આ વખતે પણ તે શક્ય બનશે ખરા??
ગયા વર્ષથીજ નક્કી હતું કે આવતા વર્ષે પણ ઈલેશન નહિ કરીએ એસઆઈ માં સમરસ કરીને પ્રમુખ તરીકે નીર્મલ દુધાણી ને નક્કી કર્યા હોય તેવી વાતો એ વેગ પકડ્યું છે બીજી બાજુ એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર ઉધોગ પતિને એસઆઈ ના હોદ્દા પર બેસાડવા ની ચર્ચા થઇ રહીછે જે ને લઈને તાત્કાલમાં એક મિટિંગ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં તમામ બાબતે ખુલાશો થશે તેવું જાણવા મળ્યું હતું

ગર્ત ટર્મ માં સમરસ થઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી..! શું આ વખતે પણ સમરસ થશે?? કે પછી ઈલેક્શન કરવામાં આવશે??

વિગતવાર વાંચો

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ની આગામી બે વર્ષ ની ટર્મ માટે 7 માર્ચ 2024 ના રોજ ચૂંટણી યોજાનારી છે 1 પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 571 મતદારો મતદાન માં ભાગ લઇ શકશે.
એસ આઈ એની ચૂંટણી માં પ્રમુખ તરીકે પ્લાસ્ટિક ઝોનના ઉદ્યોગપતિ
નીર્મલ દુધાનીએ પહેલેથીજ દાવે દારી ઠોકી બુધવારે ચૂંટણી માટે ફોર્મ ઉપાડ્યું છે. જ્યારે અન્ય એક ઉદ્યોગ પતિ દામોદર પારેખે પણ ચૂંટણી માટે ફોર્મ ઉપડ્યું છે. અને ત્યારબાદ આજ રોજ ટોટલ 7 જેટલા ફોર્મ ઉપડ્યા હોય તેવું જાણવા મળ્યું હતું પ્રમુખ મેમ્બર અને કમિટી માટે એકજ ફોર્મ રહેતા પ્રમુખ કમિટી મેમ્બર અંગે નિર્ણંય જાણી શકાય છે.
19 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ગર્ત ટર્મ માટે
સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી. જ્યારે કમિટી મેમ્બર તરીકે એક ફોર્મ વધુ ભરાતા ચૂંટણી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંગી બહુમતી માં સિનિયર પેનલ ના કમિટી મેમ્બર નો વિજય થયો હતો. જોકે ચાલુ વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ નિર્મલ દૂધની એ એસઆઈ એ કચેરી એ પોહચી ફોર્મ લઇ જતા ચૂંટણી ના ઓધાણ ઉભા થયા છે. આવા સમયે સિનિયર ઉદ્યોગ પતિ શિરીષ ભાઈ દેસાઈ ની નિમણુંક કહેલી સ્પેશિયલ ટિમ આ વખતે શું વિચારે છે તે હજુ જાણવા મળ્યું નથી.. પરંતુ ગત રોજ એસઆઈ ખાતે મળેલી એક મિટિંગ માં એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર એક ઉદ્યોગ પતિને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં આવે તેવી ચર્ચાઓ થઇ હતી. જો આમ થાય તો પછી નિર્મલ દુધાની ચૂંટણી લાડવા મેદાનમાં ઉતરશે ખરા?? તે
બાબતે હાલમાં સરીગામ ઉદ્યોગ નગર માં અટકાળો ચાલી રહી છે

આવતી કાલે તમામ બાબતે ખુલાસો થાય તેવી શકાયતા હાલમાં નિર્મલ દુધાની ને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.. ( સૂત્રો )

સરીગામ SIA ની ચૂંટણી ને લઈને ખાસ બેઠક મળી.એક યંગ અને ખુબજ ઓછા સમયમાં વધુ નામના મેળવનાર ઉદ્યોગ પતિનું નામ પ્રમુખ પદે ચર્ચામાં રહ્યું હતું ?? નીર્મલ દુધની એ પેહલાથીજ ફોર્મ ઉપાડી દાવેદારી નોંધાવી હતી.. ( SIA ઈલેક્શનસમરસ કે પછી ઈલેક્શન?? ) સિનિયર ઉદ્યોગ પતિઓ નો ઈલેક્શન સમરસ કરવાનો પ્રયાસ યથાવત Read More »

આરોગ્ય

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.)

report Anish shekh umarga (13/ 2 / 2024 ) time 9:31

Two days ago, the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC. The GPCB Sarigam started a serious investigation into the matter

After about 1 hour of investigation by GPCB officials, after finding that the water was coming out from the side wall of Doms Company, the team of Sarigam GPCB started investigation in DOMS Industry by taking samples.

The team of GPCB Sarigam started the investigation at DOMS Company located at Umargam around 12 noon and inspected the company till 2 pm i.e. for 2 hours and further investigation has been conducted by GPCB Sarigam by taking sampling from the company as well.

In Karajgam of Umargam taluka, the water source of drinking water has become bad, currently colorful water is seen coming in Boring, in this regard a company has also been given closure, while in Umargam area, Dom’s compounds have come under suspicion for releasing colorful water, which is a matter of serious concern. Strict action should be taken by GPCB Sarigam

It is clear here that the environment has been damaged by Doms Company. The owners of this famous Doms Company have no concern for the environment and human life, which is clear from here.

GPCB has investigated all matters against the company which has committed a heinous criminal act after investigating and proving the crime, after giving closure, the police station should also file a complaint so that other company managers stop doing this kind of act and strict action should be taken against such companies who are pretending to be environment lovers. should be done

  • Industries should come, industries should also be established, but the government should take strict action against the industrialists who tamper with the environment and people’s lives and act in a way that damages the environment

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.) Read More »

મનોરંજન