ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાપ્રાણ પ્રતિષ્ઠા – પાંચમો વાર્ષિકોત્સવ પાટોત્સવ

 આપણાં ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પુરા થઈ રહ્યાં છે. જે નિમિત્તે પાંચમો વાર્ષિકોત્સવ ( પાટોત્સવ)ની ઉજવણીનું આવતીકાલે દેવદિવાળીના દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આપને સહભાગી બનવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.

કાર્યક્રમની રુપરેખા:
🔸 ૨૭ નવેમ્બર, સોમવાર, દેવદિવાળી: સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ : ૨૪ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ
🔸 યજ્ઞ આયોજન સ્થાન: ગાયત્રી ચેતના કેન્દ્રની પાસેના વલ્લભ ટેનામેન્ટના કૉમન પ્લોટમાં

🔸 યજ્ઞ સમાપન બાદ સામુહિક ભોજન પ્રસાદ આયોજન: જે ગાયત્રી સંસ્કાર ધામ, ગીતાંજલી સોસાયટી ખાતે રહેશે

– ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *