Estimated read time 1 min read
Uncategorized

ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ પર લાગ્યો ભ્રસ્ટાચાર નો આરોપ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના ડે સરપંચ એ લગાવ્યો ભ્રસ્ટાચાર નો આરોપ.. અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના.નાના કથારીયા ગામ ના સરપંચ શ્રી દિવ્યાબેન મનોજભાઈ સુવેરા ઉપર ગામના ડેપ્યુટી સરપંચ શ્રી કિષ્ણાબા નવલસિંહ જાડેજા. એ આરોપ લગવાતા જણાવ્યું હતું ગામના સરપંચ દિવ્યાબેન સુવેરા  પંચાયત કોઈ પણ વિકાસ ના કામ સરપંચ તેમના પતિ શ્રી મનોજભાઈ કાનાભાઈ સુવેરા ના કહેવાય પ્રમાણે કામ કરે છે. અને ગામના કોઈ પણ વિકાસ ના કામ.ની ગ્રાન્ટ પોતાની [more…]

Estimated read time 1 min read
Uncategorized

બાયડ તાલુકાના રમાસ ખાતે ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

બાયડ તાલુકાના રમાસ શેઠ શ્રી એમ.આર.શાહ સરસ્વતી વિદ્યાલય ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને ગુજરાત શૈક્ષણિક તાલીમ પરિષદ પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અરવલ્લી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા વિક્રમશિલા શાળા વિકાસ સંકુલ, બાયડ દ્વારા ડૉ. વિક્રમ સારાભાઇ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩-૨૪ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચનાબેન ચૌધરી તથા ઉમિયાધામ, ઊંઝાના ટ્રસ્ટીશ્રી ડી.એન.પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નિવૃત્ત સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી ( કમિશનર ઓફ સ્કૂલ,ગાંધીનગર ) યશવંતભાઇ પટેલ વિશેષ ઉપસ્થિત [more…]