DHARAMPUR

અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા,બાયડ અને ભિલોડા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ.r.ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે ૫- સા.કા. સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અરવલ્લી જિલ્લામાં આજ રોજ મે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા માન્ય રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં ચુંટણી પંચની સુચાનાઓનુસાર EVM/VVPAT માટે ફર્સ્ટ રેન્ડમાંઈઝેશન કરવામાં આવ્યું. 

જેમાં અત્રેના જિલ્લામાં આવેલ ૩૦- ભિલોડા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 500 BU,૧૨૫ % મુજબ 500 CU ,૧૩૫ % મુજબ 540 VVPAT,૩૧- મોડાસા વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 413 BU,૧૨૫ % મુજબ 413 CU,૧૩૫ % મુજબ 446 VVPAT,૩૨- બાયડ વિ. સ. મ.વિ માં ૧૨૫ % મુજબ 395 BU,૧૨૫ % મુજબ 395 CU ,૧૩૫ % મુજબ 426 VVPAT ફાળવણી કરવામાં આવી. રેન્ડમાંઈઝેશનથી ફાળવણી થયેલ BU,CU, અને VVPAT ની યાદી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી. રેન્ડમાંઈઝેશનની પ્રક્રિયામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લાના EVM નોડલશ્રી નાયબ કલેકટર-૧, જિલ્લાના EVM મદદનીશ નોડલશ્રી જિલ્લા આયોજન અધિકારીશ્રી, મામલતદારશ્રી ચુંટણી ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આજ રોજ થયેલ રેન્ડમાંઈઝેશન મુજબના EVM/VVPAT જિલ્લાના નવીન વેર હાઉસ ખાતેથી તારીખ: ૦૮-૦૪-૨૪ ના રોજ ૫- સા.કા. સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ અરવલ્લી જિલ્લામાં આવેલ વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓને ફાળવણી કરવાંમાં આવનાર છે

અરવલ્લી જિલ્લામાં આવેલી મોડાસા,બાયડ અને ભિલોડા વિધાનસભા મત વિભાગમાં મતદાન મથક માટે ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું Read More »

આઈપીએલ

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ

રાજ્યસરકારશ્રીના  નેતૃત્વ હેઠળ માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 10 ફેબ્રુઆરી 2024 ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાશે*

 પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ ),પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ),હળપતિ આવાસ યોજના ,ડો.આંબેડકર આવાસ યોજના ,પંડિત દિનદયાલ ઉપાધ્યાય ,યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1,27,000 આવાસ ઈ-લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમ

અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે

અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે

રાજ્યસરકારશ્રી દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી ૧૦ ફેબ્રુઆરીએ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ વિધાનસભા મુજબ યોજવાનો છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ  તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,  મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે .

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા અરવલ્લી જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ વહિવટી તંત્રના વિભાગીય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા તેમજ સુચારુ આયોજન થકી કાર્યક્રમ યોજવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે માનની વડાપ્રધાન શ્રી સંવાદ કરશે.અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે,અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં 8155 આવાસ મંજુર થયેલ છે,અને વર્ષ 2018 -19 થી 2020 -23 સુધીમાં 36602 આવાસ  મંજુર થયા  છે,જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ,  આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, ટ્રાયબલ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ Read More »

આઈપીએલ

ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ પર લાગ્યો ભ્રસ્ટાચાર નો આરોપ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

નાના કંથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના ડે સરપંચ એ લગાવ્યો ભ્રસ્ટાચાર નો આરોપ..

અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના.નાના કથારીયા ગામ ના સરપંચ શ્રી દિવ્યાબેન મનોજભાઈ સુવેરા ઉપર ગામના ડેપ્યુટી સરપંચ શ્રી કિષ્ણાબા નવલસિંહ જાડેજા. એ આરોપ લગવાતા જણાવ્યું હતું ગામના સરપંચ દિવ્યાબેન સુવેરા  પંચાયત કોઈ પણ વિકાસ ના કામ સરપંચ તેમના પતિ શ્રી મનોજભાઈ કાનાભાઈ સુવેરા ના કહેવાય પ્રમાણે કામ કરે છે. અને ગામના કોઈ પણ વિકાસ ના કામ.ની ગ્રાન્ટ પોતાની મરજી હોય અને પોતાના લાગતા વળગતા લોકો ને ફાયદો થાય તેમ ગ્રાન્ટ વાપરે છે. ડેપ્યુટી સરપંચ આગળ જણાવ્યું હતું. કે સરપંચ એવું કે કે હું પંચાયત ના ચૂંટાયેલા સભ્ય શ્રીઓ અને ડેપ્યુટી સરપંચ ને કોઈ પણ વિકાસ નુ કામ કરવું તો હું પૂછવાની નથી.. અને મારે કોઈ ની જરૂર નથી. સરપંચ ના વિરુદ્ધ અગાઉ અવિશ્વાસ ની દરખાસ્ત પણ કરવામાં આવી હતી તે વખતે સરપંચ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પંચાયત ના તમામ સભ્યો ની સામે માફી માંગી હતી અને એવું કીધું હતું કે મારી ભૂલ હતી તે હું સ્વીકાર કરું છું અને હવે પંચાયત ના કોઈ પણ વિકાસ ના કામ સાથે મળી ને કરીશું.. અને મને એક વાર નાના કથારીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે યથાવત રેવાદો અને ગામની સેવા કરવાનો મોકો આપો.. ડેપ્યુટી સરપંચ અને પંચાયત કમિટી ના સભ્યો દ્રારા  સમજૂતી કરી ને સરપંચ તરીકે દિવ્યાબેન સુવેરા ને યથાવત રાખ્યા હતા અને સેવા કરવાનો મોકો આપ્યો હતો. પણ સેવા તો કરવાનું ભૂલી ગયા અને મલાઈ ખાવા માટે લાગતા વળગતા કોન્ટ્રાકર ને કામ આપે છે અને નાણાં પંચ ની ગ્રાટ પણ પીવાના પાણી માટે ફારાવવા મા આવતા  હેન્ડપંપ, પણ પોતાના લાગતા વળગતા લોકો ને કરીને લોકો પાસે પણ પૈસા પડાવવા નુ કામ સરપંચ ના પતિ દ્રારા કરવામાં આવે છે. નળ થી જળ યોજના માં છેલ્લા બે વર્ષ થી કામ ચાલુ કર્યું હતું તે હજી સુધી પૂરું કર્યું નથી અને એમાં પણ હલકી ગુણવંતા વાળું મટરીયલ. વાપર્યું છે પાઇપ લાઈન જ્યાં પણ જમીન માં જમીન માં દબાવી છે તે પણ તૂટી ગઈ છે અને કોઈ ના ઘરે હજી નળ થી જળ યોજના માં સ્વચ્છ પાણી નો લાભ મળ્યો નથી લોકો રાહ જૉઈ રહ્યા છે કે આ નળ તો લાગ્યા છે પણ પાણી ક્યારે આવશે. બે વર્ષ થી કામ ચાલુ છે કે પછી ચોપડે બોલાવી દીધું છે જેવા અનેક પ્રશ્ન છે..

તો આ બાજુ નાના કથારીયા જૂથ ગામમાં ગટરલાઈન મંજુર થઈ ગઈ છે છતાં પણ કરવામાં આવતી નથી અને જો ગામમાં ગટર નહીં બંને તો ગામમાં ગંદકી ના કારણે બીમારી ફેલાવવા નો ભય પણ ગાંમ લોકો માં છે. કોઈ નુ પણ કઈ નહીં ચાલે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો હું સરપંચ છું. હું સરપંચ છું. અને હું સરપંચ છું એમ સરપંચ શ્રી દિવ્યાબેન સુવેરા. પતિ મનોજભાઈ સુવેરા. અને સસરા કાનાભાઈ સુવેરા પરિવાર ના ત્રણ સરપંચ છે તેવો રોફ ગામમાં જમાવે છે.. અમારી ઓળખાણ બહુજ ઉંચી છે અમે કોઈ ને માનીએ તેમ નથી અને તમારે તાલુકા વિકાસ અધિકારી., જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર શ્રી ને જેને પણ ફરિયાદ કરવી હોય તેને કરો હું કોઈ ના થી ડરતી નથી. અને કોઈ ના થી ડરવાની પણ નથી. તેવું વારંવાર ડેપ્યુટી સરપંચ ને જણાવતા કહ્યું હતું કે સરપંચ પંચાયત ના વિકાસ ના કામમાં જરૂરિયાત પ્રમાણે કરતા નથી એટલે અમે ભિલોડા તાલુકા વિકાસ અધિકારી ને સરપંચ દ્રારા કરવામાં આવતા ભ્રસ્ટાચાર ની તપાસ થાય તે માટે લેખિત. રજુઆત કરી છે.. અને પંચાયત ના સભ્યશ્રી ઓ પણ રજુઆત કરવા ભિલોડા ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને લેખિત રજુઆત કરી હતી ત્યારે ગામમાં ના ડેપ્યુટી સરપંચ કિષ્ણાબા જાડેજા, જ્યોત્સના બેન, ગામેતી, કુસુમબેન, ભગોરા, નેહારિકાબેન સુવેરા, અને ગામના આગેવાન શ્રી ડેવિડભાઈ ચૌહાણ, નીલમબેન ચૌહાણ, ક્લેમેન્ટભાઈ અહારી, તેમજ અન્ય આગેવાન હાજર રહ્યા હતા..

હવે જોવાનું રહશે કે શું તાલુકા વિકાસ અધિકારી સરપંચ ના કામકાજ વિષે તપાસ કરશે. કે નહીં. શું લોકો ના ઘરે લાગેલા નળ મા જળ આવશે. કે નહીં.

શું ગટર બનશે કે નહીં..

શું ગામમાં રસ્તા બનશે કે નહીં.

શું ભ્રસ્ટાચાર બંધ થશે કે નહીં.

શું યોગ્ય જગ્યા એ વિકાસ ના કામ થશે કે નહીં.

અનેક સવાલો છે ગામની જનતા ના..જવાબ આપશે સરપંચ કે પછી મનમાની જ કરશે..

ભિલોડા તાલુકાના નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ પર લાગ્યો ભ્રસ્ટાચાર નો આરોપ Read More »

Uncategorized

ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ.

ધરમપુર તાલુકામાં 6 વિદ્યાર્થી એ ધરમપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરીયાદ 10/1/23 નાં રોજ એ નર્સિંગ કોર્ષ ચલાવતાં સંચાલક નાં વિરુધ્ધમાં પાંચ વ્યક્તિ ઓ સામે કરી ફરિયાદ અને ગુજરાત ટુ કર્ણાટક સુધી ની ખોલી પોલ જેમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ વાલોળ ફળીયામાં ચલાવતાં સંચાલક (૧) વિરલભાઈ ચિંતામણી પટેલ રહે નાધાઈ (૨) હરીશભાઈ જગુંભાઈ પટેલ રહે ભેસદરા (૩) રક્ષાબેન દુર્લભભાઈ ગાવીત રહે બિલપૂડી હર્ષ પાંચાલ રહે બરોડા (૫) અને સરભેસ્વરા કોલેજ નાં પ્રિન્સીપાલ ક્ટ્રેશ કર્ણાટક.

જાણો શું હતી ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વાલોડ ફળિયાં દુકાન ભાડે રાખી મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવામાં આવ્યું હતું એમાં A.N.M અને D.M.L.T નાં કોર્ષ ચાલું કરવા માં આવ્યાં હતાં ચાલું કોર્ષ માં છ માસ બાદ G.N.M નર્સિંગ કોર્ષ કરવાથી સારી નોકરી મળશે અને સ્ટાતિંગ પગાર 35000/ થી ચાલું થાય છે

એમ કહી વિદ્યાર્થીઓને પોતાના ઝાસા માં લઈ વિદ્યાર્થીઓ પર ઓરીજનલ ડોક્યુમેન્ટ લઈ લીધાં હતાં અને સરભેસ્વર કોલેજ માં ઓનલાઇન ફ્રોમ ભરી દીધા હતા જોકે A.N.M નાં કોર્ષ કરતાં વિદ્યાર્થી ને G.N.M નું ભણાવવામાં પણ નાં આવ્યું હતું ફ્કત વિદ્યાર્થી નાં નામે કોલરશિપ માટે એ હેતું થી ફ્રોમ ભરાવામાં આવ્યાં હતાં બેન્ક એકાઉન્ટ ખોલી ચોપડી કોલેજ નાં પ્રિન્સીપાલ પોતે રાખતાં હતાં જ્યારે કોલરશિપ ફ્રોમ પણ પોતે ભરતાં હતાં અને જ્યારે કોલરશિપ જમાં થાય ત્યારે ચોપડી આપી પૈસા ઉપાડી મને આપો એમ કહેતા.

જ્યારે જે વિદ્યાર્થી કર્ણાટક કોલેજ માં ભણવા નથી ગયાં અને કોલેજ સુધી પોહચ્યાં નથી એવા સમય માં જે પ્રવેશ મેળવાની રશીદ બોનોફાઇટ સર્ટિ તેઓ લાવ્યા ક્યાંથી અને કઈ રીતે કોલરશિપ મેળવી એ પણ તપાસ નો વિષય છે.

જ્યાં વિદ્યાર્થી ઓને પોતાનાં ખર્ચે પરીક્ષા આપવાં કર્ણાટક સુધી લઈ જવામાં આવ્યા હતા અને પરીક્ષા પણ અપાવી ગુજરાત નું સ્ટુડન્ટ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ નું છે કે સર્ભેસ્વારા કોલેજનું એ પણ ખબર નથી પરિક્ષા નાં આપો તોપણ પાસ કરવાની જવાદારી અમારી એમ કહેવા માં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યના ચેળા કરવામાં આવ્યાં તામામ વિદ્યાર્થીઓ નું ભવિષ્ય અંધકારમાં મુકાયું છે

જે ડોક્યુમેન્ટ વેરિફાઈ કરવાં માટે આપ્યાં હતાં વિધાર્થી વારંવાર ડોક્યુમેન્ટ માંગવા છતાં ગલ્લા તલ્લાં કરતાં ટ્રસ્ટી વિરલ પટેલ અને પ્રિન્સીપાલ હરીશ પટેલ એ હાથ ઊંચા કરી દીધા જ્યારે વિદ્યાર્થી ઓએ સાહાસ કરી સરભેસ્વાર કોલેજ સુધી જઇ ત્યાં નાં પ્રિન્સીપાલ ને પણ મળ્યાં ત્યારે અમારી પાસે આપવાં કોઈ રેકૉર્ડ નથી તમે કોની પર એડમિશન લીધું અને કોને ડોક્યુમેન્ટ આપ્યાં એની પાસે માંગો જયારે 150 થી વધુ નાં વિદ્યાર્થી નાં ડોક્યુમેન્ટ ઓરીજનલ ધોરણ 10 /12 નાં રીજલ્ટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ લઈ લીધાં બાદ તમામ વિદ્યર્થી અભ્યાસ પૂરો કરી શક્યા નહીં અને જ્યારે વિદ્યાર્થી વારંવાર ડોક્યુમેન્ટ માંગવા જાય ત્યારે વિરલ પટેલ દુબ્લિકેટ ડોક્યુમેન્ટ કઢાવી લેવા જણાવે છે

જોકે વિધાર્થીની ફરિયાદ માં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અમારાં ડોક્યુમેન્ટ મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ માં જમાં કરવામાં આવ્યાં છે ખોવાયા નથી અને ખોટા એફિડેવિટ કે સોગંધનામા કરવાથી ફોજદારી ગુનો બને છે સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કરવામાં આવે છે ત્યાં ઘણાં વિધાર્થીઓને ખોટા સોગંધનામાં કરાવી ડોક્યુમેન્ટ કઢાવી મોહ પણ બંધ કરાવ્યાં છે જોકે ઓરીજનલ ડોક્યુમેન્ટ ક્યાં છે શું કર્યું શું કામ ઓરીજનલ ડોક્યુમેન્ટ ની જગ્યા પર ડુંબ્લિકેટ કઢાવા કહે છે અને પોતે કઢાવી આપે છે જે આટલાં વિપુલ માત્રમાં ક્યાંક ડોક્યુમેન્ટ નો દૂર ઉપયોગ તો કરવામાં નથી આવ્યો એ પણ તપાસ નો વિષય બની રહ્યો છેડોક્યુમેન્ટ ખોવાયા નથી

હમો એ મહાત્માં ગાંધી ઇન્સ્ટિટ્યૂટ માં પ્રિન્સીપાલ હરીશ પટેલ અને વિરલ પટેલ ને આપેલા છે જે ડોક્યુમેન્ટ ખોવાયા નથી તો એફિડેવિટ માં સોગંધનામાં શું વિગત દર્શાવ્યે જ્યાં ખોવાયા નથી ખોટી વિગત આપવી ફોજદારી ગુનો બને છે જે એફિડેવિટ છેલ્લી લાઈનમાં લેખિતમાં દર્શાવામાં આવે છે જેના કારણે હમો એ પોલિસ ફરિયાદ કરી ઘણાં વિધાર્થી ગેર માર્ગ દોરી ખોટા એફિડેવિટ અને સોગધનામ કરાવ્યાં અને કઢાવી આપ્યાં છે હમો ને અમારાં એરીજનલ ડોક્યુમેન્ટ જ જોઈએ છે

ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ. Read More »

Uncategorized