Author name: Anish Shekh

Avatar photo

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.)

report Anish shekh umarga (13/ 2 / 2024 ) time 9:31

Two days ago, the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC. The GPCB Sarigam started a serious investigation into the matter

After about 1 hour of investigation by GPCB officials, after finding that the water was coming out from the side wall of Doms Company, the team of Sarigam GPCB started investigation in DOMS Industry by taking samples.

The team of GPCB Sarigam started the investigation at DOMS Company located at Umargam around 12 noon and inspected the company till 2 pm i.e. for 2 hours and further investigation has been conducted by GPCB Sarigam by taking sampling from the company as well.

In Karajgam of Umargam taluka, the water source of drinking water has become bad, currently colorful water is seen coming in Boring, in this regard a company has also been given closure, while in Umargam area, Dom’s compounds have come under suspicion for releasing colorful water, which is a matter of serious concern. Strict action should be taken by GPCB Sarigam

It is clear here that the environment has been damaged by Doms Company. The owners of this famous Doms Company have no concern for the environment and human life, which is clear from here.

GPCB has investigated all matters against the company which has committed a heinous criminal act after investigating and proving the crime, after giving closure, the police station should also file a complaint so that other company managers stop doing this kind of act and strict action should be taken against such companies who are pretending to be environment lovers. should be done

  • Industries should come, industries should also be established, but the government should take strict action against the industrialists who tamper with the environment and people’s lives and act in a way that damages the environment

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.) Read More »

મનોરંજન

ગણના પાત્ર (પ્રોહીબીશન) નો કેશ કરતી ભિલાડ પોલિસ. રૂ.૬૭૨૦૦ ની કિંમત નો દારૂનો જથો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

ઉમરગામ: અનીશ શેખ દ્વારા તા -27/1/2024

ભીલાડ પોલિસ સ્ટેશન મા પીએસ આઈ સુસલાદે નાં ચાર્જ સાંભળ્યા બાદ બૂટલેગરો મા ફફડાટ, અને ક્રાઇમ મા કન્ટ્રોલ સાથે ટ્રાફીક ની સમસ્યામાં મોટી રાહત ..

ભિલાડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં દમણ સેલવાસ અને મહારાષ્ટ્ર જેવી બોર્ડર હોવાથી બૂટલેગરો દ્વારા ગુજરાત મા દારૂ ગુસાડવા નાં અવનવા કિમિયા અજમાવતા હોય છે પરંતુ ભિલાડ પોલિસ હંમેશા બૂટલેગરો ના આ કિમિયા નાકામ કરવામાં કામિયાબ રહી છે

વલસાડ જિલ્લા પોલીસ વડા ની સૂચના થી ભીલાડ પોલીસ સ્ટેશન ના પીએસ આઇ સુસલાદે નાં નેતૃત્વ હેઠલ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ ના ઓ એ બાતમીના આધારે 67200 રૂપિયાનો દારૂનો જથ્થો પકડીપાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

વિગતવાર વાત કરીએ તો તા.૨૬/૦૧/૨૦૨૪ નાં રોજ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન બાતમી ના આધારે
જંબુરી, સ્કુલ ફળીયું,, રમેશ રણછોડભાઈ હળપતિના ઘરની સામે,
એક ઈકો કારનો કાર જેનો રજી.નં. GJ-15-CM-3960 ને ઉભિરખવા ઈશારો કરતાં કાર ચાલક કાર મૂકી ભાગી છૂટયો હતો કારમાં તપાસ કરતાં કરની અંદર વિદેશી દારૂ નો જથો જોવા મળ્યો હતો જેમાં તપાસ કરતાં . ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ટીન બિયર તથા વ્હિસ્કીની બાટલીઓ મળી કુલ્લે નંગ-૭૩૨ (૨૩૦.૭૬ લીટર) ની કુલ કિ.રૂ.૬૭,૨૦૦/- નો દારૂ નો જથો કબ્જે કરી પ્રોહી બિશન એકટ કલમ ૬૫એઇ, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબ ગુનો નોંધી ઇકો કાર ને કબ્જે લઇ ફરીયાદ નોંધી હતી ઇકો કરની કિંમત 300000 રૂપિયા મળી 367200 નો મુદ્દા માલ કબ્જે કરી ભિલાડ પોલિસ મથકે ફરીયાદ નોંધાઈ છે જેમાં ઇકો ચાલક અને ઇકો ના માલિક ને વોન્ટેડ જાહેર કર્યા છે

ગણના પાત્ર (પ્રોહીબીશન) નો કેશ કરતી ભિલાડ પોલિસ. રૂ.૬૭૨૦૦ ની કિંમત નો દારૂનો જથો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી Read More »

સ્પોર્ટ્સ

એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં

વલસાડ: સ્પેશિયલ રિપોર્ટ અનીશ શેખ દ્વારા તા – 27/1/2024

ઉત્પાદકો દ્વારા ટેક્ષના પૈસા બચાવવા અપનાવવા મા આવેછે અવનવી તરકીબો.. GST વિભાગ ની કામગીરી શંકાના દાયરામાં

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

વલસાડ જિલ્લા ના લોખંડ નાં સળિયા અને અન્ય ઉત્પાદનો કરતી અઢળક કંપનીઓ આવેલી છે જે કંપનીઓ દ્વારા અલગ અલગ પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે છે અને પોતાનો ધંધો રોજગાર વધારવામાં આવે છે પરંતુ તે કામ ધંધા માથી પ્રોફિટ મેળવીને સરકાર ને અંધારા મા રાખીને તેમાંથી સરકાર ને ભરવામાં આવતા ટેક્ષનાં પૈસા ( નાણાં) ની ચોરી કરવાના અલગ અલગ કીમિયાઓ તૈયાર કરવામાં આવે છે..

જેમાંથી હાલમાં એક એવો કીમિયો તૈયાર કરવામાં આવ્યો છે કે કમ્પની મા થિ તૈયાર થઈને કોઈપણ પ્રોડક્ટ નીકળશે પરંતુ બિલિંગ અન્ય કોઇ જગ્યાએ થી તૈયાર થસે અને ત્યાર બાદ બરોબર થર્ડ પાર્ટી ને તે માલ વેચી દેવામાં આવશે. આમ અવનાવી ટ્રેડિંગ ના નામે ફોર્મ બનાવી ને લાખો રૂપિયાની સરકાર કર ની ચોરી કરવામા આવે છે વલસાડ GST ના અધિકારીઓ ની નાક નિચે આં કાવતરું ચાલુ હોવા છતાં અધિકારીઓ ના પેટનું પાણી નથી હલતું એનું કારણ શુ હોઈ શકે? દર વર્ષે કરોડો રૂપિયા ની કર ચોરી સરકાર દ્વારા પકડવામાં આવે છે તેમ છતાં દર વર્ષે આ કૌભાંડ બહાર આવે છે કેમ્??

વાંચો ટુંક સમયમાં વલસાડ જિલ્લા ની કઈ કઈ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે કર ચોરી

ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

નાણાકીય વર્ષ 2024માં મે સુધી રૂ. 14,302 કરોડની જીએસટીની ચોરી
ચાલુ નાણાકીય વર્ષમાં મે 2023 સુધીમાં કરચોરીના 2,784 કેસ નોંધાયા છે, જેમાં 14,302 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. વિભાગે રૂ. 5,716 કરોડ રિકવર કર્યા છે અને 28 ધરપકડ કરી છે.

સીતારમણે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં એક નિવેદનમાં જીએસટી અને આવકવેરા ચોરી અંગેનો વાર્ષિક ડેટા રજૂ કર્યો હતો. આ સંદર્ભે ગુજરાતના સાંસદ રંજનબેન ધનંજય ભટ્ટ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

રૂ. 1,765.5 કરોડ જપ્ત
કામચલાઉ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 23 માં 741 જૂથો છે, જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 1765.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં 1,253 સર્વે પણ કરવામાં આવ્યા છે. સીતારમણે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ કરચોરીને પકડવા માટે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જેવી હાઇટેક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે તેના કારણે આ કરચોરી પકડાઇ છે.

કેટલાક મહત્વપૂર્ણ પગલાઓમાં કોમ્પ્યુટરની મદદથી મોનિટરિંગ અને ડેટામાં સંશોધન કરીને કેસોની પસંદગી કરવી, પસંદગી બાદ કાર્યવાહીને પ્રાથમિકતા આપવા માટે મોનિટરિંગ સિસ્ટમ, કરચોરીને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે આવકવેરા બિઝનેસ એપ્લિકેશનનો સમાવેશ થાય છે, જે વિભાગના તમામ વર્ટિકલ્સ પર લાગુ કરવામાં આવશે, એમ સીતારામના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, બનાવટી અથવા બોગસ રજિસ્ટ્રેશનને પકડવા વિભાગે તાજેતરમાં 16 મેથી 15 જુલાઈ સુધી દેશભરમાં ઝુંબેશ શરૂ કરી હતી.

એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં Read More »

Uncategorized

સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું )

સરીગામ અનિશ શેખ઼ દ્ધારા

પોતાની આગવી ઓળખ અને કામ કરવાની કુશળ તા થી સરીગામ સ્ટેટ ને વિકાશની બુલંદીઓ સુધી લઇજવાની ક્ષમતા નીતિન ઓઝા માં છે

સરીગામ ના નોટિફાઈડ ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની વરણી થતા સરીગામ સ્ટેટ ના તમામ હોદ્દેદારો એ વધાવી લીધા હતા ફૂલ ગુચ્છ આપી તેમનું સ્વગત કર્યું હતું

નીતિન ભાઈ ના ચેરમેન બનતા સરીગામ ના તમામ કમ્પની સંચાલકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

તમામ સરીગામ સ્ટેટ ના હોદ્દેદારો અને આગેવાનો એ નીતિન ભાઈ ને મળીને ખુબ ખુબ શુભકામના ઓ આપી હતી..

નીતિન ભાઈ ના GIDC સહીત તમામ અન્ય ખાતાઓ ની અંદર ઉચ્ચ સ્તરે સારી ઓળખાણ અને કર્યા કરવાની તેવડ ને લઈને સરીગામ નોટિફાઈડ સહીત સરીગામ સ્ટેટ ને તેનો બઉજ લાભ થશે તેવું સરીગામ ના ઉદ્યોગ પતિઓ નુ માનવું છે

નીતિન ભાઈ ઓઝા ની નોટિફાઈડ માં પ્રમુખ તરીકેની વરણી સમયે સરીગામ સ્ટેટના પ્રમુખ કમલેશ ભાઈ ભટ્ટ, નોટિફાઈડ ના કોઠારી સાહેબ, કૌશિક ભાઈ પટેલ, સજ્જન ભાઈ મુરારકા, હેમંત ભાઈ ઉપસ્થિત રહ્યા હતા

સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું ) Read More »

Uncategorized

સરીગામ નોટિફાઈડ વિસ્તાર માં કરેલા અંડરગ્રાઉન્ડ કેબલ ના કામમાં લાલીયાવડી.. નોટી ફાઇડ અને dgvcl દ્ધારા તપાસ કરી બીલ નુ ચુકવણું કરવું જોઈએ!!

એહવાલ અનિશ શેખ઼ દ્ધારા તા – 18/1/2024

સરકારી કામ માં લાલિયાવાડી રાખનાર આવા કોન્ટ્રાકટટરો ને કરેલા કામો ની સંપૂર્ણ ચોકસાઈ પૂર્વંક થર્ડ પાર્ટી ઈંસ્પેક્ષન કરાવ્યા બાદજ પેમેન્ટ ચુકવવવું જોઈએ!!અગાઉ ઘણા કામો માં ભ્રસ્ટાચાર ની બુમરાડ ઉઠવાના કિસ્સાઓ સામે આવ્યા છે

અંડર ગ્રાઉન્ડ કેબલ ના ખોદકામ માટેનું માપ નક્કી હોય છે પરંતુ ખોદનાર નેજ ખબર નહિ કેટલા ફૂટના ઊંડા ખાડા ખોદી ને કેબલ અંદર મુકવાના હોય!!

ખોદ કામ ચાલુ હતું તે સમયે કોઈ એન્જીનીયર કે GEB ના અધિકારી દેખરેખ રાખવા માટે નહતા રોકડીયા મજુરો બોલાવી ને ખાડા કરાવી ને ખાલી લીલી પોથી કરવા મા આવીહોય તેવી ચર્ચાએ સરીગામ પંથક માં જોર પકડ્યું!!

વધુ માહિતી મેળવવા નોટિફાઈડ અને DGVCL પાસે RTI એકટ મુજબ અન્ડરગ્રાઉન્ડ કેબલ ના કામને લઈને માહિતી માંગવામાં આવીછે ત્યારબાદ વધુ વિગત આપની સમક્ષ લાવવા માં આવશે

સરીગામ નોટિફાઈડ વિસ્તાર માં કરેલા અંડરગ્રાઉન્ડ કેબલ ના કામમાં લાલીયાવડી.. નોટી ફાઇડ અને dgvcl દ્ધારા તપાસ કરી બીલ નુ ચુકવણું કરવું જોઈએ!! Read More »

Uncategorized

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया ।

GUJARAT REPORT ANISH SHEKH

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी जिला जालौन को शैखुल इस्लाम मदनी मियां अशरफी जीलानी किछौछवी जानशीन मुद्देसे आज़म हिन्द दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ ने ब मुकाम मदनी मस्कन अहमदाबाद गुजरात में ब तारीख 10/01/2024 को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया है। ख़िलाफत का मतलब अच्छी बातों का आदेश करने और बुरी बातों से रोकने का प्रमाण पत्र। मुहम्मद साहब की हर बात का पालन करना कुरान व हदीस की बात लोगों तक पहुंचाना इसी को ख़िलाफत व इजाज़त कहा जाता है।

मौलाना अब्दुल कय्यूम ग्राम जैतपुरा क्षेत्र मधौगढ जिला जालौन यू पी के सबसे पहले आलिम व फाजिल हैं ।जिनको दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ से यह प्रमाण पत्र दिया गया है। मौलाना जैतपुरी ने अपने जिला जालौन यू पी का यह प्रमाण पत्र प्राप्त कर के अपने जिले का नाम रौशन किया है।हम सभी लोग मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को मुबारकबाद देते हैं।

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया । Read More »

Uncategorized

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया ।

Gujarat report ANISH SHEKH

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी जिला जालौन को शैखुल इस्लाम मदनी मियां अशरफी जीलानी किछौछवी जानशीन मुद्देसे आज़म हिन्द दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ ने ब मुकाम मदनी मस्कन अहमदाबाद गुजरात में ब तारीख 10/01/2024 को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया है। ख़िलाफत का मतलब अच्छी बातों का आदेश करने और बुरी बातों से रोकने का प्रमाण पत्र। मुहम्मद साहब की हर बात का पालन करना कुरान व हदीस की बात लोगों तक पहुंचाना इसी को ख़िलाफत व इजाज़त कहा जाता है।

मौलाना अब्दुल कय्यूम ग्राम जैतपुरा क्षेत्र मधौगढ जिला जालौन यू पी के सबसे पहले आलिम व फाजिल हैं ।जिनको दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ से यह प्रमाण पत्र दिया गया है। मौलाना जैतपुरी ने अपने जिला जालौन यू पी का यह प्रमाण पत्र प्राप्त कर के अपने जिले का नाम रौशन किया है।हम सभी लोग मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को मुबारकबाद देते हैं।

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया । Read More »

Uncategorized

वलसाड एसओजी ने देशी पिस्टल के साथ दो व्यक्तियों को किया गिरफ्तार

crime report Anish shekh

पुलिस महानिरीक्षक श्री वबाग ज़मीर साहेब सूरत डिवीजन सूरत की देखरेख में वलसाड जिला पुलिस अधीक्षक श्री डॉ. करणराज वाघेला साहेब और एस ओ जी. वलसाड के पी आई जे.एन.गोस्वामी के मार्गदर्शन के अनुसार निकट भविष्य में मकर संक्रांति एवं गणतंत्र दिवस मनाया जायेगा, जिसके अनुसार वलसाड एस ओ जी. पुलिस अधिकारी कर्मचारी जब वापी क्षेत्र में गश्त पर थे तब एसओजी ए.एच.को.ओमप्रकाश रनबहादुर सिंह एवं पो.मोहम्मद सफी सुलेमानभाई द्वारा प्राप्त संयुक्त सूचना के आधार पर आरोपी (1) राकेश उर्फ ​​मच्छी पुत्र विश्वनाथ साहनी उम्र 40 वर्ष निवासी दाभेल, तलाव फलिया, दिव्य ज्योति स्कूल के पास, दमन मूल निवास, पूर्वी चंपारण, बिहार (2) अनिल पुत्र मेवालाल गुप्ता निवासी 32 वापी चला, स्वामीनारायण गुरुकुल रोड, ग्राम वापी जिला वलसाड मूल निवासी आजमगढ़, उत्तर प्रदेश को एक देशी पिस्तौल जिसकी कीमत रु. .25,000/- और दो मोबाइल फोन जिसकी कीमत रु. 20000 दोनों आरोपियों के पास से कुल 45,000/- रूपये का मुद्दामाल बरामद कर दोनों आरोपियों के खिलाफ वापी टाउन थाने में आर्म्स एक्ट और जी.पी.एक्ट अनुसार गुनाह दर्ज करने के लिए पोलिस कांस्टेबल मोहम्मद सफी सुलेमानभाई मंसूरी ने शिकायत दर्ज कराई। और आगे की जांच वापी टाउन पुलिस द्वारा की जा रही है।


अपराधियो को पकड़ने की कामगिरी पुलिस निरीक्षक जे एन गोस्वामी और एएसआई विक्रमभाई मनुभाई राठौड़ समेत
हेड कांस्टेबल ओमप्रकाश रनबहादुर सिंह और पोलिस कांस्टेबल मोहम्मद सफी सुलेमान भाई, पोलिस कांस्टेबल किरीटसिंह धर्मशीभाई और पोलिस कांस्टेबल नवीनकुमार सुभाषचंद्र और पोलिस कांस्टेबल भरतभाई मेंशीभाई द्वारा टीम वर्क से करी गई।

वलसाड एसओजी ने देशी पिस्टल के साथ दो व्यक्तियों को किया गिरफ्तार Read More »

Uncategorized

બનાસકાંઠા : અમીરગઢ જેશોર અભિયારણ નજીક પ્રદુષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠાઓ કોઈપણ જાતની મંજૂરી વગર સક્રિય અમીરગઢ મામલતદાર અને GPCB ને ફરીયાદો આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ?? ચીમની માંથી નીકળતા કાળા ધુમાડા થી પર્યાવરણ ની જાળવણી કેટલી?

ઈંટોના ભઠ્ઠાઓ ને મંજૂરી કોઈ સરકારી ખાતાઓ દ્ધારા આપવામાં આવી નથી..

રીજનલ ઓફિસ GPCB બનાસકાંઠા દ્ધારા અગાઉ ઈંટોના ભઠ્ઠા બાબતે નોટિસો આપી હતી પરંતુ આજદિન સુધી ભઠ્ઠાઓ બંધ નથી થયા?? એનું કારણ શું?? ખાલી કામ ગિરી કાગળ ઉપરજ થાય છે?

અમીરગઢ જેશોર અભિયારણ ના રેન્જ ફોરેસ્ટ ના RFO શક્તિ સિંહ સાહેબ ને અરજદાર દ્ધારા ફરિયાદ કરવામાં આવી છે અને ફરિયાદ બાદ જ્યારે કોઈ PATRKAR આ બાબતે RFO શક્તિ સિંહ ને ફોન કરીને પૂછે તો તેમની પાસે ફોન ઉપાડવાનો સમય ના હોય તેમ ફોન રિસીવ નથી કરતા.. તે બાબતે શું સમજવું??

✍️અમીરગઢ મામલતદાર સાહેબ શ્રી સાથે વાતચીત

અમીરગઢ જેશોર અભિયારણ સામે કાર્યવાહી બાબતે મામલતદાર અમીરગઢ ને પૂછતા તેમણે કહ્યું કે અમારા તરફ થી ઈંટોના એકપણ ભઠાઓ ને મંજૂરી આપવામાં નથી આવી જો મંજૂરી ના હોય તો ઈંટોના ભઠા બંધ કરાવવા શું મામલતદાર સાહેબ ની ફરજ નથી?? મારી હદમાં નથી આવતું તેવું કહી મામલતદાર સાહેબે પણ હાથ ખંખેરી નાખ્યા અને તમામ બાબતે આ વિસ્તાર જેશોર અભિયારણ હોય તો તમે RFO સાથે વાત કરો..

✍️DFO સાથે વાતચીત કરતા તેમણે કહ્યું તમામ બાબતે તપાસ થઇ ગઈ છે

RFO સાહેબ ફોન ના ઉપાડતા DFO બનાસકાંઠા ને ટેલિફોનિક પૂછતાં તેમણે કહ્યું કે અમે બધી તપાસ કરી છે અમારા હદ વિસ્તાર માં આ ભઠા નથી આવતા અને જો તમને એવું લાગે તો તમે GPS માપ લઈને મારી પાસે આવો હું કાર્યવાહી કરીશ…

બનાસકાંઠા ના ન્યાય પ્રિય કલેલ્ટર સાહેબ શ્રી આબાબત ને ગંભીરતા થી લઈને તપાસ કરે અને આ ઈંટોના ઘેરકાયદેસર ચાલતા ભઠ્ઠાઓ સામે કાર્યવાહી કરે તેવી લોક માંગ છે

બનાસકાંઠા : અમીરગઢ જેશોર અભિયારણ નજીક પ્રદુષણ ફેલાવતા ઈંટોના ભઠ્ઠાઓ કોઈપણ જાતની મંજૂરી વગર સક્રિય અમીરગઢ મામલતદાર અને GPCB ને ફરીયાદો આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ?? ચીમની માંથી નીકળતા કાળા ધુમાડા થી પર્યાવરણ ની જાળવણી કેટલી? Read More »

Uncategorized

બનાસકાંઠા ની બનાસનદી ને લૂંટવાનું હજુ યથાવત.. બાલુન્દ્રા બ્રિજ નીચે ટેક્ટરો માં રેતી ભરનારા ખનન માફિયાઓ ને કોઈનો ડર નહિ??

એહવાલ અનિશ શેખ

શું અધિકારીઓ ને ફરિયાદ મળે ત્યારેજ કાર્યવાહી થશે?
આ બાબતે ભૂસ્તર અધિકારી ને તાત્કાલિક વોટ્સપ માધ્યમ થી પુરાવા સાથે વિડિઓ મોકલાવી ફરિયાદ કરી.. અધિકારીઓ એ તાત્કાલિક કાર્યવાહી કરવા બાંહેધરી આપી
વાત કરીએ તો બનાસકાંઠા ના ઇકબાલ ગઢ વિસ્તાર માં બાલુન્દ્રા નજીક ની બનાસ નદીમાં થી થી ધોળે દિવસે કોઈના પણ ખોફ વગર બનાસ નદીની સોનાની લંગડી સમાન ઘણાતી રેતી ની ચોરી થઈ રહી છે થોડાક સમય પેહલા એક યુવાને આ રેતી ખનન ને અટકાવવા ઉચ્ચલેવલે ફરિયાદો કરી હતી અને તે ફરિયાદ બાદ કાર્યવાહી ના થતા આત્મવિલોપન ની ચીમકી પણ આપી હતી તે બાદ પણ હજુ બનાસ નદીમાં રેતી ની ચોરી યથાવત છે આ બાબતે અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તે જરૂરી

વાંચો ટૂંક સમય માં ખનન બાબતે વધુ એહવાલ

બનાસકાંઠા ની બનાસનદી ને લૂંટવાનું હજુ યથાવત.. બાલુન્દ્રા બ્રિજ નીચે ટેક્ટરો માં રેતી ભરનારા ખનન માફિયાઓ ને કોઈનો ડર નહિ?? Read More »

Uncategorized