Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.)

report Anish shekh umarga (13/ 2 / 2024 ) time 9:31

Two days ago, the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC. The GPCB Sarigam started a serious investigation into the matter

After about 1 hour of investigation by GPCB officials, after finding that the water was coming out from the side wall of Doms Company, the team of Sarigam GPCB started investigation in DOMS Industry by taking samples.

The team of GPCB Sarigam started the investigation at DOMS Company located at Umargam around 12 noon and inspected the company till 2 pm i.e. for 2 hours and further investigation has been conducted by GPCB Sarigam by taking sampling from the company as well.

In Karajgam of Umargam taluka, the water source of drinking water has become bad, currently colorful water is seen coming in Boring, in this regard a company has also been given closure, while in Umargam area, Dom’s compounds have come under suspicion for releasing colorful water, which is a matter of serious concern. Strict action should be taken by GPCB Sarigam

It is clear here that the environment has been damaged by Doms Company. The owners of this famous Doms Company have no concern for the environment and human life, which is clear from here.

GPCB has investigated all matters against the company which has committed a heinous criminal act after investigating and proving the crime, after giving closure, the police station should also file a complaint so that other company managers stop doing this kind of act and strict action should be taken against such companies who are pretending to be environment lovers. should be done

  • Industries should come, industries should also be established, but the government should take strict action against the industrialists who tamper with the environment and people’s lives and act in a way that damages the environment

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.) Read More »

મનોરંજન

અરવલ્લીઃમોહસીને આઝમ મિશનના સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  મોહસીને આઝમ મીશન ગાબટ શાખાનું એવોર્ડથી સન્માન

મોહસીને આઝમ મિશનનું ઓલ ઇન્ડિયા અધિવેશન 4’ફેબ્રુઆરીએ  સુરત મુકામે યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોહસીને આઝમ મિશન ગાબટ શાખા ને મોહસીને આઝમ મિશનના સ્થાપક સૈયદ હસન અશ્કરી અશરફના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.મોહસીને આઝમ મિશન ગાબટ શાખા દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે રાશન કીટ, બ્લેન્કેટ વિતરણ, કપડો વિતરણ  મેડિકલ સહાય જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમ ગાબટ શાખાના પ્રમુખ યુનુશ મોડાસીયાએ જણાવ્યું હતું.

અરવલ્લીઃમોહસીને આઝમ મિશનના સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  મોહસીને આઝમ મીશન ગાબટ શાખાનું એવોર્ડથી સન્માન Read More »

Uncategorized

અરવલ્લી : મોડાસાના સાયરા ગામ નજીક રિક્ષાના ભાડાની તકરારમાં રાજસ્થાની યુવકની હત્યા કરી હત્યારો ફરાર,હત્યાનું ઘુંટાતું રહસ્ય..

હત્યારો યુવક મોડાસા રૂરલ પોલીસના હાથવેંતમાં હોવાની માહિતી

હત્યારા યુવકે રીક્ષા ચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધો

સાયરા ગામ નજીક માઝુમ નદીમાં રિક્ષામાં હત્યા કરાયેલ યુવકની લાશને સગેવગે કરવા જતા સ્થાનિક લોકોની નજર પડતા સમગ્ર ઘટના બહાર આવી હોવાની ચર્ચા

મૃતક રાજસ્થાની યુવક અને હત્યારા વચ્ચે દારૂની મહેફિલ માં પૈસાની લેતીદેતી મામલે હત્યારાએ ચપ્પુ હલાવી દીધું….!!

           અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની નજીક માઝુમ નદીના ગરનાળા પાસે રિક્ષામાં બેઠેલા બે યુવક વચ્ચે ભાડાની માથાકૂટ થતા એક યુવક અન્ય યુવકના પગના ભાગે ધારદાર ચપ્પુ મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા લોહી લુહાણ હાલતમાં રીક્ષા નીચે ફેંકી દેતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા યુવકનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું હત્યારો સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો મોડાસા રૂરલ પોલીસે રીક્ષા ચાલકની ફરિયાદના આધારે હત્યાનો ગુન્હો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

   મોડાસા તાલુકાના મુલોજ પાટિયા નજીકથી રમેશ વાલાભાઇ ખાંટની રીક્ષા ભાડે કરી બે યુવકો મોડાસા આવવા નીકળ્યા હતા રિક્ષાના ભાડા અંગે બંને યુવક વચ્ચે તકરાર થતા ધનસુરા તાલુકાના નવા જવાનપુરા ગામના રાજકુમાર સરદારસિંહ મકવાણા નામના યુવકે તેની સાથે બેઠેલા કનુલાલ બંસીલાલ ભગોરા (રહે.રામસગડા-ડુંગરપુર,રાજ)ને પગમાં સાથળના ભાગે ધારદાર ચપ્પુનો જીવલેણ ઘા ઝીંકી દેતા યુવક રિક્ષામાં તરફડીયા મારવા લાગતા હત્યારાએ સાયરા ગામની સીમમાં માઝુમ નદીના ગરનાળા પાસે રીક્ષા ચાલક રમેશ ખાંટને ચપ્પુ ગળા ના ભાગે રીક્ષા આગળ જવા દે નહિ તો જાનથી મારી નાખેની ધમકી આપી હતી માઝુમ નદીના ગરનાળા નજીક રિક્ષામાં ઝગડો થતો હોવાનું જોવા મળતા સ્થાનિક 

લોકો દોડી આવ્યા હતા અને ગરનાળા નજીક ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ યુવકને જોઈ ચોંકી ઉઠયા હતા લોકો દોડી આવતા હત્યારો ફરાર થઇ ગયો હતો સ્થાનિકોએ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ચકચાર મચી હતી સમગ્ર ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને થતા તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલ પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

      મોડાસા રૂરલ પોલીસે રીક્ષા ચાલક રમેશભાઈ વાલાભાઇ ખાંટ (રહે,મુલોજ)ની ફરિયાદના આધારે ધનસુરાના નવા જવાનપુર ગામના રાજ કુમાર સરદારસિંહ મકવાણા સામે હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મોડાસા રૂરલ પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથધરી છે

અરવલ્લી : મોડાસાના સાયરા ગામ નજીક રિક્ષાના ભાડાની તકરારમાં રાજસ્થાની યુવકની હત્યા કરી હત્યારો ફરાર,હત્યાનું ઘુંટાતું રહસ્ય.. Read More »

Uncategorized

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ

રાજ્યસરકારશ્રીના  નેતૃત્વ હેઠળ માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 10 ફેબ્રુઆરી 2024 ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાશે*

 પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ ),પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ),હળપતિ આવાસ યોજના ,ડો.આંબેડકર આવાસ યોજના ,પંડિત દિનદયાલ ઉપાધ્યાય ,યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1,27,000 આવાસ ઈ-લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમ

અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે

અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે

રાજ્યસરકારશ્રી દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી ૧૦ ફેબ્રુઆરીએ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ વિધાનસભા મુજબ યોજવાનો છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ  તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,  મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે .

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા અરવલ્લી જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ વહિવટી તંત્રના વિભાગીય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા તેમજ સુચારુ આયોજન થકી કાર્યક્રમ યોજવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે માનની વડાપ્રધાન શ્રી સંવાદ કરશે.અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે,અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં 8155 આવાસ મંજુર થયેલ છે,અને વર્ષ 2018 -19 થી 2020 -23 સુધીમાં 36602 આવાસ  મંજુર થયા  છે,જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ,  આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, ટ્રાયબલ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ Read More »

આઈપીએલ

ગણના પાત્ર (પ્રોહીબીશન) નો કેશ કરતી ભિલાડ પોલિસ. રૂ.૬૭૨૦૦ ની કિંમત નો દારૂનો જથો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

ઉમરગામ: અનીશ શેખ દ્વારા તા -27/1/2024

ભીલાડ પોલિસ સ્ટેશન મા પીએસ આઈ સુસલાદે નાં ચાર્જ સાંભળ્યા બાદ બૂટલેગરો મા ફફડાટ, અને ક્રાઇમ મા કન્ટ્રોલ સાથે ટ્રાફીક ની સમસ્યામાં મોટી રાહત ..

ભિલાડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં દમણ સેલવાસ અને મહારાષ્ટ્ર જેવી બોર્ડર હોવાથી બૂટલેગરો દ્વારા ગુજરાત મા દારૂ ગુસાડવા નાં અવનવા કિમિયા અજમાવતા હોય છે પરંતુ ભિલાડ પોલિસ હંમેશા બૂટલેગરો ના આ કિમિયા નાકામ કરવામાં કામિયાબ રહી છે

વલસાડ જિલ્લા પોલીસ વડા ની સૂચના થી ભીલાડ પોલીસ સ્ટેશન ના પીએસ આઇ સુસલાદે નાં નેતૃત્વ હેઠલ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ ના ઓ એ બાતમીના આધારે 67200 રૂપિયાનો દારૂનો જથ્થો પકડીપાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

વિગતવાર વાત કરીએ તો તા.૨૬/૦૧/૨૦૨૪ નાં રોજ ભિલાડ પોલિસ સ્ટેશન ના એ.એસ.આઇ મિનેષ સાહેબરાવ પાટીલ પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન બાતમી ના આધારે
જંબુરી, સ્કુલ ફળીયું,, રમેશ રણછોડભાઈ હળપતિના ઘરની સામે,
એક ઈકો કારનો કાર જેનો રજી.નં. GJ-15-CM-3960 ને ઉભિરખવા ઈશારો કરતાં કાર ચાલક કાર મૂકી ભાગી છૂટયો હતો કારમાં તપાસ કરતાં કરની અંદર વિદેશી દારૂ નો જથો જોવા મળ્યો હતો જેમાં તપાસ કરતાં . ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ટીન બિયર તથા વ્હિસ્કીની બાટલીઓ મળી કુલ્લે નંગ-૭૩૨ (૨૩૦.૭૬ લીટર) ની કુલ કિ.રૂ.૬૭,૨૦૦/- નો દારૂ નો જથો કબ્જે કરી પ્રોહી બિશન એકટ કલમ ૬૫એઇ, ૯૮(૨), ૧૧૬(ખ) મુજબ ગુનો નોંધી ઇકો કાર ને કબ્જે લઇ ફરીયાદ નોંધી હતી ઇકો કરની કિંમત 300000 રૂપિયા મળી 367200 નો મુદ્દા માલ કબ્જે કરી ભિલાડ પોલિસ મથકે ફરીયાદ નોંધાઈ છે જેમાં ઇકો ચાલક અને ઇકો ના માલિક ને વોન્ટેડ જાહેર કર્યા છે

ગણના પાત્ર (પ્રોહીબીશન) નો કેશ કરતી ભિલાડ પોલિસ. રૂ.૬૭૨૦૦ ની કિંમત નો દારૂનો જથો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી Read More »

સ્પોર્ટ્સ

એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં

વલસાડ: સ્પેશિયલ રિપોર્ટ અનીશ શેખ દ્વારા તા – 27/1/2024

ઉત્પાદકો દ્વારા ટેક્ષના પૈસા બચાવવા અપનાવવા મા આવેછે અવનવી તરકીબો.. GST વિભાગ ની કામગીરી શંકાના દાયરામાં

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

વલસાડ જિલ્લા ના લોખંડ નાં સળિયા અને અન્ય ઉત્પાદનો કરતી અઢળક કંપનીઓ આવેલી છે જે કંપનીઓ દ્વારા અલગ અલગ પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે છે અને પોતાનો ધંધો રોજગાર વધારવામાં આવે છે પરંતુ તે કામ ધંધા માથી પ્રોફિટ મેળવીને સરકાર ને અંધારા મા રાખીને તેમાંથી સરકાર ને ભરવામાં આવતા ટેક્ષનાં પૈસા ( નાણાં) ની ચોરી કરવાના અલગ અલગ કીમિયાઓ તૈયાર કરવામાં આવે છે..

જેમાંથી હાલમાં એક એવો કીમિયો તૈયાર કરવામાં આવ્યો છે કે કમ્પની મા થિ તૈયાર થઈને કોઈપણ પ્રોડક્ટ નીકળશે પરંતુ બિલિંગ અન્ય કોઇ જગ્યાએ થી તૈયાર થસે અને ત્યાર બાદ બરોબર થર્ડ પાર્ટી ને તે માલ વેચી દેવામાં આવશે. આમ અવનાવી ટ્રેડિંગ ના નામે ફોર્મ બનાવી ને લાખો રૂપિયાની સરકાર કર ની ચોરી કરવામા આવે છે વલસાડ GST ના અધિકારીઓ ની નાક નિચે આં કાવતરું ચાલુ હોવા છતાં અધિકારીઓ ના પેટનું પાણી નથી હલતું એનું કારણ શુ હોઈ શકે? દર વર્ષે કરોડો રૂપિયા ની કર ચોરી સરકાર દ્વારા પકડવામાં આવે છે તેમ છતાં દર વર્ષે આ કૌભાંડ બહાર આવે છે કેમ્??

વાંચો ટુંક સમયમાં વલસાડ જિલ્લા ની કઈ કઈ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે કર ચોરી

ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ

GST ચોરોએ નાણાકીય વર્ષ 2022-23માં ચોરીના નવા રેકોર્ડ બનાવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (સીબીઆઇટી) એ નાણાકીય વર્ષ 2023 માં 15,562 કેસોમાં 1.3 લાખ કરોડ રૂપિયાની જીએસટી ચોરી શોધી કાઢી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે આમાંથી 33,226 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે અને 190ની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષ (નાણાકીય વર્ષ 2021 થી 2023) દરમિયાન કુલ રૂ. 2,54,235 કરોડની જીએસટી ચોરી થઈ છે.

નાણાકીય વર્ષ 2024માં મે સુધી રૂ. 14,302 કરોડની જીએસટીની ચોરી
ચાલુ નાણાકીય વર્ષમાં મે 2023 સુધીમાં કરચોરીના 2,784 કેસ નોંધાયા છે, જેમાં 14,302 કરોડ રૂપિયાની ચોરી કરવામાં આવી છે. વિભાગે રૂ. 5,716 કરોડ રિકવર કર્યા છે અને 28 ધરપકડ કરી છે.

સીતારમણે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં એક નિવેદનમાં જીએસટી અને આવકવેરા ચોરી અંગેનો વાર્ષિક ડેટા રજૂ કર્યો હતો. આ સંદર્ભે ગુજરાતના સાંસદ રંજનબેન ધનંજય ભટ્ટ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

રૂ. 1,765.5 કરોડ જપ્ત
કામચલાઉ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 23 માં 741 જૂથો છે, જ્યાં સર્ચ ઓપરેશન હાથ ધરીને 1765.5 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગત નાણાકીય વર્ષમાં 1,253 સર્વે પણ કરવામાં આવ્યા છે. સીતારમણે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ કરચોરીને પકડવા માટે ડેટા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ જેવી હાઇટેક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે તેના કારણે આ કરચોરી પકડાઇ છે.

કેટલાક મહત્વપૂર્ણ પગલાઓમાં કોમ્પ્યુટરની મદદથી મોનિટરિંગ અને ડેટામાં સંશોધન કરીને કેસોની પસંદગી કરવી, પસંદગી બાદ કાર્યવાહીને પ્રાથમિકતા આપવા માટે મોનિટરિંગ સિસ્ટમ, કરચોરીને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે આવકવેરા બિઝનેસ એપ્લિકેશનનો સમાવેશ થાય છે, જે વિભાગના તમામ વર્ટિકલ્સ પર લાગુ કરવામાં આવશે, એમ સીતારામના નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, બનાવટી અથવા બોગસ રજિસ્ટ્રેશનને પકડવા વિભાગે તાજેતરમાં 16 મેથી 15 જુલાઈ સુધી દેશભરમાં ઝુંબેશ શરૂ કરી હતી.

એક ન્યૂઝ એજન્સી એહવાલ મૂજબ GST ચોરોએ રેકોર્ડ તોડ્યા, નાણાકીય વર્ષ 2023માં રૂ. 1.3 લાખ કરોડની કરચોરી ઝડપાઇ.. છતાં હજુપણ વલસાડ જિલ્લા મા ટેક્ષના પૈસા ની ચોરી ખુલ્લેઆમ છતાં તંત્ર કેમ્ મૌન?? કઈ રીતે થાય છે તેક્ષના પૈસાની ચોરી? કોણ છે આ રેકેટ મા સમિલ વાંચો ટુંક સમયમાં Read More »

Uncategorized

સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું )

સરીગામ અનિશ શેખ઼ દ્ધારા

પોતાની આગવી ઓળખ અને કામ કરવાની કુશળ તા થી સરીગામ સ્ટેટ ને વિકાશની બુલંદીઓ સુધી લઇજવાની ક્ષમતા નીતિન ઓઝા માં છે

સરીગામ ના નોટિફાઈડ ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની વરણી થતા સરીગામ સ્ટેટ ના તમામ હોદ્દેદારો એ વધાવી લીધા હતા ફૂલ ગુચ્છ આપી તેમનું સ્વગત કર્યું હતું

નીતિન ભાઈ ના ચેરમેન બનતા સરીગામ ના તમામ કમ્પની સંચાલકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

તમામ સરીગામ સ્ટેટ ના હોદ્દેદારો અને આગેવાનો એ નીતિન ભાઈ ને મળીને ખુબ ખુબ શુભકામના ઓ આપી હતી..

નીતિન ભાઈ ના GIDC સહીત તમામ અન્ય ખાતાઓ ની અંદર ઉચ્ચ સ્તરે સારી ઓળખાણ અને કર્યા કરવાની તેવડ ને લઈને સરીગામ નોટિફાઈડ સહીત સરીગામ સ્ટેટ ને તેનો બઉજ લાભ થશે તેવું સરીગામ ના ઉદ્યોગ પતિઓ નુ માનવું છે

નીતિન ભાઈ ઓઝા ની નોટિફાઈડ માં પ્રમુખ તરીકેની વરણી સમયે સરીગામ સ્ટેટના પ્રમુખ કમલેશ ભાઈ ભટ્ટ, નોટિફાઈડ ના કોઠારી સાહેબ, કૌશિક ભાઈ પટેલ, સજ્જન ભાઈ મુરારકા, હેમંત ભાઈ ઉપસ્થિત રહ્યા હતા

સરીગામ નોટિફાઈડ ના નવા ચેરમેન તરીકે નીતિન ભાઈ ઓઝા ની નિમણુંક થતા સરીગામ સ્ટેટ માં ખુશીનો માહોલ.નીતિન ભાઈ ની કાર્ય કુશળતા અને આવડત નો સરીગામ સ્ટેટ ને ફાયદો થશે( ઉદ્યોગ પતિઓ નુ માનવું ) Read More »

Uncategorized

સરીગામ નોટિફાઈડ વિસ્તાર માં કરેલા અંડરગ્રાઉન્ડ કેબલ ના કામમાં લાલીયાવડી.. નોટી ફાઇડ અને dgvcl દ્ધારા તપાસ કરી બીલ નુ ચુકવણું કરવું જોઈએ!!

એહવાલ અનિશ શેખ઼ દ્ધારા તા – 18/1/2024

સરકારી કામ માં લાલિયાવાડી રાખનાર આવા કોન્ટ્રાકટટરો ને કરેલા કામો ની સંપૂર્ણ ચોકસાઈ પૂર્વંક થર્ડ પાર્ટી ઈંસ્પેક્ષન કરાવ્યા બાદજ પેમેન્ટ ચુકવવવું જોઈએ!!અગાઉ ઘણા કામો માં ભ્રસ્ટાચાર ની બુમરાડ ઉઠવાના કિસ્સાઓ સામે આવ્યા છે

અંડર ગ્રાઉન્ડ કેબલ ના ખોદકામ માટેનું માપ નક્કી હોય છે પરંતુ ખોદનાર નેજ ખબર નહિ કેટલા ફૂટના ઊંડા ખાડા ખોદી ને કેબલ અંદર મુકવાના હોય!!

ખોદ કામ ચાલુ હતું તે સમયે કોઈ એન્જીનીયર કે GEB ના અધિકારી દેખરેખ રાખવા માટે નહતા રોકડીયા મજુરો બોલાવી ને ખાડા કરાવી ને ખાલી લીલી પોથી કરવા મા આવીહોય તેવી ચર્ચાએ સરીગામ પંથક માં જોર પકડ્યું!!

વધુ માહિતી મેળવવા નોટિફાઈડ અને DGVCL પાસે RTI એકટ મુજબ અન્ડરગ્રાઉન્ડ કેબલ ના કામને લઈને માહિતી માંગવામાં આવીછે ત્યારબાદ વધુ વિગત આપની સમક્ષ લાવવા માં આવશે

સરીગામ નોટિફાઈડ વિસ્તાર માં કરેલા અંડરગ્રાઉન્ડ કેબલ ના કામમાં લાલીયાવડી.. નોટી ફાઇડ અને dgvcl દ્ધારા તપાસ કરી બીલ નુ ચુકવણું કરવું જોઈએ!! Read More »

Uncategorized

दाता महेशभाई अमीचंदभाई पटेल के आशीर्वाद से इंडियन रेड क्रॉस सोसाइटी मोडासा द्वारा नया डेंटल क्लिनिक खोला गया

रेड क्रॉस मोडासा द्वारा नवीन डेंटल क्लिनिक रु. उद्घाटन समारोह 15 लाख के दानदाता श्री महेशभाई अमीचंदभाई पटेल के आशीर्वाद से आयोजित किया गया था।

इंडियन मेडिकल एसोसिएशन के राष्ट्रीय मंत्री डाॅ. अनिल जे. रेड क्रॉस मोडासा के डेंटल क्लिनिक का उद्घाटन समारोह नायक की अध्यक्षता में आयोजित किया गया।

भारतीय रेड क्रॉस सोसाइटी अरावली जिला शाखा मोडासा ने सेवाओं में तेजी लाने के अलावा रियायती प्रयोगशाला, प्राथमिक चिकित्सा प्रशिक्षण, आपदा प्रबंधन, जेआरसी/वाईआरसी विभिन्न गतिविधियों के साथ एक नया रियायती डेंटल क्लिनिक लॉन्च किया। लंबे समय से डेंटल क्लिनिक के लिए प्रयासरत दानदाता महेशभाई अमीचंदभाई पटेल (अमिधारा ट्रस्ट- फतेपुर, हिम्मतनगर) की ओर से रु. यह उद्घाटन समारोह उस दानदाता के आशीर्वाद से आयोजित किया गया था जिसे 15 लाख का दान मिला था।

 इस अवसर पर दानदाता महेशभाई पटेल ने फीता काटकर डेंटल क्लिनिक का उद्घाटन किया और इसे जनसेवा के लिए खोल दिया. इस अवसर पर समारोह के अध्यक्ष डॉ. अनिल जे. नायक (रेड क्रॉस – जोनल सह समन्वयक), श्री संजयभाई शाह (कोषाध्यक्ष रेड क्रॉस – राज्य शाखा), श्री भूपेन्द्रभाई शाह (रेड क्रॉस हिम्मतनगर), श्री जिलुभा धांधल (रेड क्रॉस गांधीनगर), श्री कनुभाई पटेल (अध्यक्ष) – चैंबर ऑफ कॉमर्स), डॉ. वसीम सुथार (बीडीएस), डॉ. हरिभाई पटेल (बीडीएस), डॉ. एम.एम. चांदनीवाला (एम.डी.), श्री राजेंद्रभाई पटेल (अध्यक्ष एपीएमसी), श्री विमलभाई पटेल (अध्यक्ष-सहकारी जीन) ), श्री पंकजभाई पटेल (अध्यक्ष- तालुका क्रय एवं विक्रय संघ) आदि अतिथिगण उपस्थित रहे और रेडक्रॉस की गतिविधि की सराहना की। रेड क्रॉस सोसायटी मोडासा द्वारा सभी अतिथियों का स्वागत फ्लास्क, शॉल एवं मोमेंटो देकर किया गया। अध्यक्ष श्री भरतभाई परमार ने सभी अतिथियों का स्वागत एवं परिचय करायादानदाता महेशभाई पटेल ने अपने भाषण में रेडक्रॉस की सेवाओं की सराहना की और कम समय में ब्लड बैंक शुरू करने के लिए हर संभव प्रयास करने को कहा। साथ ही रेडक्रॉस ब्लड बैंक के लिए भूमि आवंटित करने की अनुशंसा उपस्थित अतिथियों से की. समारोह के अध्यक्ष डॉ. अनिल जे. नायक ने रेडक्रॉस का इतिहास बताया और शहरवासियों से दान की अपील की. रेड क्रॉस सोसाइटी मोडासा के सचिव श्री राकेशभाई जोशी, कोषाध्यक्ष श्री विट्ठलभाई पटेल, कार्यकारी सदस्य श्री अरविंदभाई श्रीमाली, श्री जितेंद्रभाई अमीन, श्री मुकेशभाई पटेल, श्री केके शाह, श्री वनिताबेन पटेल, श्री कनुभाई पटेल, पदाधिकारी तालुका शाखा के अधिकारी, विभिन्न संगठनों के नेता, रेड क्रॉस सदस्य, नगरवासी और कर्मचारी उपस्थित थे। धन्यवाद ज्ञापन सचिव राकेश भाई जोशी ने किया। अंत में राष्ट्रगान के बाद कार्यक्रम की समाप्ति की घोषणा की गई।

दाता महेशभाई अमीचंदभाई पटेल के आशीर्वाद से इंडियन रेड क्रॉस सोसाइटी मोडासा द्वारा नया डेंटल क्लिनिक खोला गया Read More »

Uncategorized

भिलोडा तालुका के लूसडिया में एल.एन.ग्राम विकास मंडल द्वारा ग्राम वॉलीबॉल टूर्नामेंट का आयोजन किया गया 

 अरावली जिले के भिलोडा तालुका के लुसडिया में अरावली जिला पुलिस सुरक्षा सेतु सोसायटी के तहत “शामलाजी पुलिस स्टेशन और एल.एन. ग्राम विकास मंडल” द्वारा एक ग्रामीण वॉलीबॉल टूर्नामेंट का आयोजन किया गया था…

– टूर्नामेंट का उद्घाटन वक्सीभाई मोघजीभाई सुवेरा ने किया,जबकि राजनीतिक नेता और जिला पंचायत सदस्य डॉ. वनराजभाई डामोर और तालुका पंचायत सदस्य अरविंदभाई सोमाभाई गामेती और एसएम खराडी (अध्यक्ष, साबरकांठा – अरावली वॉलीबॉल एसोसिएशन) विशेष अतिथि के रूप में उपस्थित थे…

– वॉलीबॉल टूर्नामेंट में अरावली, साबरकांठा और राजस्थान की कुल 26 टीमों ने हिस्सा लिया, जिसमें साबरकांठा जिले के विजयनगर की टीम विजेता बनी…

– टूर्नामेंट में मुख्य अतिथि के रूप में उपस्थित अरावली जिला पंचायत सदस्य डाॅ. विजेता विजयनगर टीम को 11000/- रुपये और उपविजेता सारकी लिमडी टीम को 5100/- रुपये वनराजभाई डामोर द्वारा नकद पुरस्कार दिया गया…

भिलोडा तालुका के लूसडिया में एल.एन.ग्राम विकास मंडल द्वारा ग्राम वॉलीबॉल टूर्नामेंट का आयोजन किया गया  Read More »

Uncategorized