Author name: admin

કોરોમંડલ આંતરિક સુરક્ષા સતાહ સેલિબ્રશન 06 થી 11 ફેબ્રુઆરી 2023

આજ રોજ તા. ૧૩.૦ર.ર૦ર૩ સરીગામ ખાતે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ માં આંતરિક સુરક્ષા સપ્તાહઅંતર્ગત કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં શ્રી એન. કે. પટેલ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા શ્રી એન. આર. ચૌધરી, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમુખ્ય અતિથિ તરીકે આવેલ હતા. આ કાર્યક્રમ અંતર્ગત કંપની ના અધીકારીયો શ્રી સંતોષસી. એચ, શ્રી પંકજ તલેગાંવકર, શ્રી નીલમ સોવંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. સેફટી વીક …

કોરોમંડલ આંતરિક સુરક્ષા સતાહ સેલિબ્રશન 06 થી 11 ફેબ્રુઆરી 2023 Read More »

દાહોદ જિલ્લા નું રમત ગમત માં નામ રોશન કરનાર કિંમખેડા તાલુકા ના પરિવાર નું સન્માન

રિપોર્ટિંગ રમેશભાઈ પરમાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામ સમગ્ર દેશમાં રમત ગમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું નામ રોશન કરનાર કમળાબેન બારીઆનુ સન્માન કરવામાં આવ્યું. યુવરાની એથ્લેટિક્સ સમિતિ 2023 દ્વારા આયોજિત 17 માં નેશનલ ઓપન એથ્લેટિક્સ અંતર્ગત રાજસ્થાન રાજ્યના અલવર મુકામે તા.06/02/2023 થી તા.07/02/2023 દરમિયાન યોજાયેલ વિવિધ સ્પર્ધામાં કમળાબેન સોમાભાઈ બારીઆ (ગામ.પાલ્લી તા.લીમખેડા જી.દાહોદ) એ 100 …

દાહોદ જિલ્લા નું રમત ગમત માં નામ રોશન કરનાર કિંમખેડા તાલુકા ના પરિવાર નું સન્માન Read More »

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ : ભરતસિંહ ઠાકોર અરવલ્લી દિવ્ય પરમગુરૂ શ્રીમદ કરુણાસાગર મહારાજશ્રીની અસીમ કૃપાથી ગુરુદેવ અનંત વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠ સારસાના પીઠાધીશ્વર સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી અવિચલદાસજી મહારાજને ભારત વર્ષના ધર્મચાર્યો દ્વારા જગતગુરુ પદે અભિષિક્ત કરવામાં આવતા મહારાજશ્રીની જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામે સત્કાર …

હઠીપુરા ગામે પરમ પૂજ્ય શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજનો જગતગુરુ પદ પ્રતિષ્ઠા સત્કાર સમારંભ યોજાશે Read More »

જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ”અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજયો

ગુજરાત કારોબાર દૈનિક ન્યુઝ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં આવી,ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની શ્રીમતી પી.કે.ફણસે વિદ્યાલય ખાતે એક યુધ્ધ નશા વિરૂધ્ધ” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માદક અને નશીલા પદાર્થો/દ્રવ્યો દ્વારા થતાં નુકસાનો, તંબાકુ અને ગુટખાથી થતાં નુકસાનો વિશે માહિતી આપવામાં …

જિલ્લા બાળ સુરક્ષા એકમ, અરવલ્લી દ્વારા “એક યુધ્ધ નશા વિરૂધ્ધ”અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજયો Read More »

પ્રદૂષણને લઈ રાજ્ય સરકાર એકશન મોડમાં, 1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાશે

1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ થશે 2 પ્રદુષણને ચકાસવા ભીડભાડ ઓછી કરવાના હેતુથી ટેસ્ટ કરાવાશે 3 બે વખત ટેસ્ટમાં નિષ્ફળ રહેશે તો તેને સ્ક્રેપ કરવામાં આવશે દેશ ભરમાં હવાનું પ્રદૂષણ માથાનો દુખાવો બની ચૂક્યું છે. આ દરમિયાન હવે રાજ્ય સરકાર પ્રદૂષણને લઈ એકશન મોડ પર આવી છે. પ્રદુષણને ચકાસવા માટે અને રસ્તાઓ પર …

પ્રદૂષણને લઈ રાજ્ય સરકાર એકશન મોડમાં, 1 એપ્રિલથી જૂના વાહનોનો ફરજિયાત ફિટનેસ ટેસ્ટ કરાશે Read More »

કચ્છની શિપિંગ કંપનીના કારનામા પર કસ્ટમનું ગુપ્ત ઓપરેશન

શાબાશ છે..! જામનગર કસ્ટમ કમિશ્નરશ્રી રામનિવાસજીની ટીમને..!જામનગર કસ્ટમ કરે તપાસ ? સંબંધિત પાર્ટીને કેટલા મેટ્રીક ટન સ્લઝ ઓઈલ માટેની પરવાનગી હતી અને કેટલા ટન કરાયું છે સપ્લાય ! જો આટલો આંકડો માત્ર ચકાસાય તો પણ દૂધનું દૂધ અને પાણીનું થાય પાણીસિક્કામાં કળદાના નામે ડીઝલ કાઢનારી ટોળકીની ગાંધીધામની કચેરીઓમાં પણ એજન્સી ત્રાટકી ? કોમ્પ્યુટર, લેપટોપ સહિતના …

કચ્છની શિપિંગ કંપનીના કારનામા પર કસ્ટમનું ગુપ્ત ઓપરેશન Read More »

ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ.

ધરમપુર તાલુકામાં 6 વિદ્યાર્થી એ ધરમપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરીયાદ 10/1/23 નાં રોજ એ નર્સિંગ કોર્ષ ચલાવતાં સંચાલક નાં વિરુધ્ધમાં પાંચ વ્યક્તિ ઓ સામે કરી ફરિયાદ અને ગુજરાત ટુ કર્ણાટક સુધી ની ખોલી પોલ જેમાં મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ વાલોળ ફળીયામાં ચલાવતાં સંચાલક (૧) વિરલભાઈ ચિંતામણી પટેલ રહે નાધાઈ (૨) હરીશભાઈ જગુંભાઈ પટેલ રહે ભેસદરા (૩) …

ધરમપુર : શિક્ષણ ના નામે લખો ની ઉંચપાત કરતા ધરમપુર પોલીસ મથકે ફરિયાદ અપાઈ. Read More »

પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત

અહેવાલ :- પરમાર કુંદનકુમાર વિશ્વકલ્યાણ, વિશ્વશાંતિ, અને સામાજિક ઉત્કર્ષ અર્થે મા અર્બુદાની અમી દ્રષ્ટિ સદૈવ સમાજ પર રહે એવા શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ, પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે મા અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩ થી ૫ …

પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે માં અર્બુદાના રજતજયંતિ મહોત્સવ અને ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેતા ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત Read More »

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જારી કરી ગુજરાતની 13 પ્રદુષિત નદીઓની યાદી, જાણો કોણ ક્યાં ક્રમાંકે છે

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ CPCB એ ભારત દેશની સૌથી પ્રદુષિત નદીઓની ચકાસણી કરી તે અંગેનો અહેવાલ તૈયાર કર્યો છે. જેમાં ગુજરાતની 13 નદીઓ પ્રદુષિત હોવાનું નોંધાયું છે. આ 13 નદીઓમાં ભરૂચ જિલ્લાની 2 નદીઓ સમાવિષ્ટ છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશભરમાંથી વિવિધ નદીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં સી.ઓ.ડી – કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને …

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જારી કરી ગુજરાતની 13 પ્રદુષિત નદીઓની યાદી, જાણો કોણ ક્યાં ક્રમાંકે છે Read More »

પેપર કાંડના આરોપીઓ વહેલા પકડાયા હતા, પરંતુ સરકારની લીલી ઝંડીની રાહ જોવાતી હતી

બીક્સ : પહેલા પણ બહારના રાજ્યમાં ફુટ્યું છતાં ફરી બહાર છપાવ્યું અગાઉ પણ પેપર ફુટ્યા ત્યારે અગાઉ છપાયેલા પેપર જ્યારે બહારના રાજ્યમાં છપાતા હતા અને ત્યાંથી ફુટી જતાં હતા તેવું જુની તપાસોમાં બહાર આવ્યું છે. છતાં પણ ફરીથી તંત્ર બહાર પેપર છપાય તેની તૈયારી કરી હતી અને ત્યાથી ફુટી જશે તેવી શક્યતા હોવા છતાં કોઇ …

પેપર કાંડના આરોપીઓ વહેલા પકડાયા હતા, પરંતુ સરકારની લીલી ઝંડીની રાહ જોવાતી હતી Read More »