Valsad

વાપી ઉદ્યોગ નગરમાં સ્થિ VITILEVital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા કામદારો ની અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ( સૂત્રો )

એહવાલ અનિશ શેખ દ્ધારા તા – 17/4/2024

વાપી GIDC સ્થિત વાઇટલ કમ્પની માં કામ કરતા કામ દારો ની સેફટી સામે સવાલો ઉભા થઈરહ્યા છે..?

હાલમાં તાજેતર માં બનેલી વાઇટલ કમ્પની માં કામદારી ની તબિયત લથડવાની ઘટનાં ને જો અધિકારીઓ ઈમાનદારી પૂર્વક તપાસ કરે અને કડક માં કડક પગલાં ભરે તો અન્ય કમ્પની સંચાલકો માટે ચેતવણી રૂપ કિસ્સોબને..! 1

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાપી gidc સ્થિત Vital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા અંદાજે 3 જેટલાં કામ દારો ની તબિયત ખરાબ થઇ હતી જેને પગલે તાત્કાલીક તેમને કમ્પની માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 3 માંથી 1 કર્મચારી ને હરિયા હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ..! તબિયત લથડવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ગેસ લાગવાથી ઘટનાં બની હોય તેવું વાપી ઉદ્યોગ નગરમાં હાલમાં ચર્ચાઈ રહ્યું છે…?
તમામ બાબતે વાપી પોલીસ દ્ધારાઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા..!

કમ્પની સંચાલકો એ આ બાબતે ફેક્ટરી ઈંસ્પેક્ટર ને જાણ કરી છે કે નહિ ?? આ ત્રણ કામદારો સાથે બનેલી ઘટનાં ની હકીકત શું છે તમામ બાબતે જાણકારી મેળવવા અમારી ગુજરાત કારોબાર દૈનિક ન્યૂઝ પેપર ની ટીમેVital Laboratories Ltd. કર્મચારીઓ સાથે ટેલિફોનિક વાત કરવાની કોશિશ કરી પરંતુ કમ્પની સંચાલકો એ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું..!!

  1. ↩︎

વાપી ઉદ્યોગ નગરમાં સ્થિ VITILEVital Laboratories Ltd. કમ્પની માં કામ કરતા કામદારો ની અચાનક તબિયત લથડતા સારવાર હેઠળ( સૂત્રો ) Read More »

Uncategorized

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી..

નવી દિલ્લી તા – 29 / 3 /2024

કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? કેજરીવાલ ના આ સવાલે જર્જ અને ઇડી ને ચૂપ કરી દિધા હતા..!!

એક ન્યૂઝ એજન્સી ના એહવાલ મુજબ. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલે વકીલને બદલે પોતાની જાતે જજ સામે દલીલો કરીને તેમને અને ઈડીને ચૂપ કરી મૂક્યાં હતા. કેજરીવાલે પોતાની દલીલોમાં એક સવાલ એવો છેડ્યો કે જેની પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહી ગયા હતા અને થોડી વાર તો સન્નાટો છવાઈ ગયો હતો, બંને નામ પર કોઈને પણ કંઈ જવાબ ન આપ્યો. ખુદ વકીલ બનેલા કેજરીવાલે પહેલો સવાલ એવો કર્યો કે મારી ધરપકડ કેમ થઈ, જવાબમાં ઈડીના વકીલે એવું કહ્યું કે અમારી પાસે તમારી સામે નિવેદન છે. ત્યાર બાદ કેજરીવાલે કહ્યું કે જાે હું મોદી અને અમિત શાહને ૧૦૦ કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની ધરપકડ કરશો? આ સવાલ પર જજ અને ઈડીના વકીલ બંને ચૂપ રહ્યાં હતા.
કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને ૫૫ કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજાે આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે. શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ એવું પણ બોલ્યાં કે જાે ૧૦૦ કરોડનું દારુ કૌભાંડમાં થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા? કેજરીવાલે આ કેસના આરોપી સરથ રેડ્ડીની કંપની દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ભંડોળનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી :દિલ્હીના CM પદેથી હટાવવાની PIL હાઈકોર્ટે ફગાવી દીધી.. Read More »

Uncategorized

સરીગામ SIA ની ચૂંટણી ને લઈને ખાસ બેઠક મળી.એક યંગ અને ખુબજ ઓછા સમયમાં વધુ નામના મેળવનાર ઉદ્યોગ પતિનું નામ પ્રમુખ પદે ચર્ચામાં રહ્યું હતું ?? નીર્મલ દુધની એ પેહલાથીજ ફોર્મ ઉપાડી દાવેદારી નોંધાવી હતી.. ( SIA ઈલેક્શનસમરસ કે પછી ઈલેક્શન?? ) સિનિયર ઉદ્યોગ પતિઓ નો ઈલેક્શન સમરસ કરવાનો પ્રયાસ યથાવત

એહવાલ અનિશ શેખ દ્ધારા

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસો શિયેશન ની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 7 ફોર્મ ઉપડયા હજુ પણ ફોર્મ ઉપડે તેવી ચર્ચા સમરસ થવાની સમાભાવના ઘટી!! હતી પરંતુ સિનિયર ઉદ્યોગ પતિઓ નો હજુ સમરસ થાય તેનો પ્રયાસ યથાવત
તત્કાલ માં એસઆઈ ની મળેલી બેઠક માં એક યંગેસ્ટ અને ખુબજ ઓછા સમય માં વધુ નામના મેળવાનર ઉધોગ પતિ ને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવાની ચર્ચા ચાલી હતી.
નિર્મલ દુધાની ને કહેવામાં આવેલું તે પ્રમાણે સમરસ કરીને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં ના આવે તો શું નિર્મલ દુધાની ઉમેદવારી કરી ચૂંટણી લડશે ખરા ? અને જો ચૂંટણી લડશે તો પછી સિનિયર ઉદ્યોગ પતિઓ ના ધાકથી નીર્મલ ભાઈ ની ટીમમાં કોણ તેમનો સાથ આપશે તે જોવાનું રહ્યું !!
સરીગામ સ્ટેટ માં સમરસ થી બિનહરીફ વિજેતા બનવવા ની પક્રિયા કરી વર્ષોથી થી એક તરફી સાશન ચલાવવામાં આવી રહ્યું છે. જો ઈલેક્શન કરવામાં આવશે તો એક તરફી શાશન નો અંત આવશે તેવું સરીગામ ઉધોગ નગર માં ચર્ચાઈ રહ્યું છે..! સિનિયર ઉદ્યોગ પતિઓ ના ઈલેક્શન ના થાય અને સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે

એમે લે એમ્પી ના ઈલેક્શન માં તો રાજકારણ રમાય તે સમજવા માં આવે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ માં પણ હોદ્દા ની લાલસાએ રાજકારણ રમાય તે વીચારવા જેવી બાબત..!

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી.. શું આ વખતે પણ તે શક્ય બનશે ખરા??
ગયા વર્ષથીજ નક્કી હતું કે આવતા વર્ષે પણ ઈલેશન નહિ કરીએ એસઆઈ માં સમરસ કરીને પ્રમુખ તરીકે નીર્મલ દુધાણી ને નક્કી કર્યા હોય તેવી વાતો એ વેગ પકડ્યું છે બીજી બાજુ એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર ઉધોગ પતિને એસઆઈ ના હોદ્દા પર બેસાડવા ની ચર્ચા થઇ રહીછે જે ને લઈને તાત્કાલમાં એક મિટિંગ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું ટૂંક સમયમાં તમામ બાબતે ખુલાશો થશે તેવું જાણવા મળ્યું હતું

ગર્ત ટર્મ માં સમરસ થઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી..! શું આ વખતે પણ સમરસ થશે?? કે પછી ઈલેક્શન કરવામાં આવશે??

વિગતવાર વાંચો

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ની આગામી બે વર્ષ ની ટર્મ માટે 7 માર્ચ 2024 ના રોજ ચૂંટણી યોજાનારી છે 1 પ્રમુખ અને 12 કમિટી મેમ્બર માટે 571 મતદારો મતદાન માં ભાગ લઇ શકશે.
એસ આઈ એની ચૂંટણી માં પ્રમુખ તરીકે પ્લાસ્ટિક ઝોનના ઉદ્યોગપતિ
નીર્મલ દુધાનીએ પહેલેથીજ દાવે દારી ઠોકી બુધવારે ચૂંટણી માટે ફોર્મ ઉપાડ્યું છે. જ્યારે અન્ય એક ઉદ્યોગ પતિ દામોદર પારેખે પણ ચૂંટણી માટે ફોર્મ ઉપડ્યું છે. અને ત્યારબાદ આજ રોજ ટોટલ 7 જેટલા ફોર્મ ઉપડ્યા હોય તેવું જાણવા મળ્યું હતું પ્રમુખ મેમ્બર અને કમિટી માટે એકજ ફોર્મ રહેતા પ્રમુખ કમિટી મેમ્બર અંગે નિર્ણંય જાણી શકાય છે.
19 ફેબ્રુઆરીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ગર્ત ટર્મ માટે
સિનિયર ઉદ્યોગ પતિ સિરીસ ભાઈ દેસાઈ ની રાહબરી હેઠળ એક કમિટી ની રચના કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી થી દૂર રહી સમરસ કરી ને બિનહરીફ પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી. જ્યારે કમિટી મેમ્બર તરીકે એક ફોર્મ વધુ ભરાતા ચૂંટણી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જંગી બહુમતી માં સિનિયર પેનલ ના કમિટી મેમ્બર નો વિજય થયો હતો. જોકે ચાલુ વર્ષે સિનિયર ઉદ્યોગ પતિ નિર્મલ દૂધની એ એસઆઈ એ કચેરી એ પોહચી ફોર્મ લઇ જતા ચૂંટણી ના ઓધાણ ઉભા થયા છે. આવા સમયે સિનિયર ઉદ્યોગ પતિ શિરીષ ભાઈ દેસાઈ ની નિમણુંક કહેલી સ્પેશિયલ ટિમ આ વખતે શું વિચારે છે તે હજુ જાણવા મળ્યું નથી.. પરંતુ ગત રોજ એસઆઈ ખાતે મળેલી એક મિટિંગ માં એક યંગ અને ઘણા ઓછા સમય માં નામના મેળવનાર એક ઉદ્યોગ પતિને પ્રમુખ ના હોદ્દા પર બેસાડવામાં આવે તેવી ચર્ચાઓ થઇ હતી. જો આમ થાય તો પછી નિર્મલ દુધાની ચૂંટણી લાડવા મેદાનમાં ઉતરશે ખરા?? તે
બાબતે હાલમાં સરીગામ ઉદ્યોગ નગર માં અટકાળો ચાલી રહી છે

આવતી કાલે તમામ બાબતે ખુલાસો થાય તેવી શકાયતા હાલમાં નિર્મલ દુધાની ને સમજાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.. ( સૂત્રો )

સરીગામ SIA ની ચૂંટણી ને લઈને ખાસ બેઠક મળી.એક યંગ અને ખુબજ ઓછા સમયમાં વધુ નામના મેળવનાર ઉદ્યોગ પતિનું નામ પ્રમુખ પદે ચર્ચામાં રહ્યું હતું ?? નીર્મલ દુધની એ પેહલાથીજ ફોર્મ ઉપાડી દાવેદારી નોંધાવી હતી.. ( SIA ઈલેક્શનસમરસ કે પછી ઈલેક્શન?? ) સિનિયર ઉદ્યોગ પતિઓ નો ઈલેક્શન સમરસ કરવાનો પ્રયાસ યથાવત Read More »

આરોગ્ય

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.)

report Anish shekh umarga (13/ 2 / 2024 ) time 9:31

Two days ago, the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC. The GPCB Sarigam started a serious investigation into the matter

After about 1 hour of investigation by GPCB officials, after finding that the water was coming out from the side wall of Doms Company, the team of Sarigam GPCB started investigation in DOMS Industry by taking samples.

The team of GPCB Sarigam started the investigation at DOMS Company located at Umargam around 12 noon and inspected the company till 2 pm i.e. for 2 hours and further investigation has been conducted by GPCB Sarigam by taking sampling from the company as well.

In Karajgam of Umargam taluka, the water source of drinking water has become bad, currently colorful water is seen coming in Boring, in this regard a company has also been given closure, while in Umargam area, Dom’s compounds have come under suspicion for releasing colorful water, which is a matter of serious concern. Strict action should be taken by GPCB Sarigam

It is clear here that the environment has been damaged by Doms Company. The owners of this famous Doms Company have no concern for the environment and human life, which is clear from here.

GPCB has investigated all matters against the company which has committed a heinous criminal act after investigating and proving the crime, after giving closure, the police station should also file a complaint so that other company managers stop doing this kind of act and strict action should be taken against such companies who are pretending to be environment lovers. should be done

  • Industries should come, industries should also be established, but the government should take strict action against the industrialists who tamper with the environment and people’s lives and act in a way that damages the environment

Sarigam GPCB initiates investigation against Domes Comp located in Umargam GIDC (the issue of colorful chemical-like water flowing in rain drains in Umargam GIDC.) Read More »

મનોરંજન

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ

રાજ્યસરકારશ્રીના  નેતૃત્વ હેઠળ માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં 10 ફેબ્રુઆરી 2024 ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાશે*

 પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ ),પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ),હળપતિ આવાસ યોજના ,ડો.આંબેડકર આવાસ યોજના ,પંડિત દિનદયાલ ઉપાધ્યાય ,યોજનાઓના સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના અંદાજિત 1,27,000 આવાસ ઈ-લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમ

અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે

અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે

રાજ્યસરકારશ્રી દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી ૧૦ ફેબ્રુઆરીએ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ વિધાનસભા મુજબ યોજવાનો છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, બાયડ  તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે,જેમાં ભિલોડા અને મેઘરજ વિધાનસભા બેઠક,  મોડાસા અને ધનસુરા વિધાનસભા, બાયડ અને માલપુર વિધાનસભા મુજબ કાર્યક્રમ યોજાશે .

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક દ્વારા અરવલ્લી જિલ્લાના પદાધિકારીશ્રીઓ તેમજ વહિવટી તંત્રના વિભાગીય અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા તેમજ સુચારુ આયોજન થકી કાર્યક્રમ યોજવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 

માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે માનની વડાપ્રધાન શ્રી સંવાદ કરશે.અરવલ્લી જિલ્લામાં અંદાજિત 404 ખાતમુહૂર્ત અને 2101 લોકાર્પણ કરવામાં આવશે,અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં છ તાલુકાઓમાં 8155 આવાસ મંજુર થયેલ છે,અને વર્ષ 2018 -19 થી 2020 -23 સુધીમાં 36602 આવાસ  મંજુર થયા  છે,જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ,  આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, ટ્રાયબલ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમૂહર્ત લોકાર્પણ કાર્યક્રમ Read More »

આઈપીએલ

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया ।

GUJARAT REPORT ANISH SHEKH

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी जिला जालौन को शैखुल इस्लाम मदनी मियां अशरफी जीलानी किछौछवी जानशीन मुद्देसे आज़म हिन्द दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ ने ब मुकाम मदनी मस्कन अहमदाबाद गुजरात में ब तारीख 10/01/2024 को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया है। ख़िलाफत का मतलब अच्छी बातों का आदेश करने और बुरी बातों से रोकने का प्रमाण पत्र। मुहम्मद साहब की हर बात का पालन करना कुरान व हदीस की बात लोगों तक पहुंचाना इसी को ख़िलाफत व इजाज़त कहा जाता है।

मौलाना अब्दुल कय्यूम ग्राम जैतपुरा क्षेत्र मधौगढ जिला जालौन यू पी के सबसे पहले आलिम व फाजिल हैं ।जिनको दरगाह मखदूम अशरफ जहांगीर सिमनानी किछौछा शरीफ़ से यह प्रमाण पत्र दिया गया है। मौलाना जैतपुरी ने अपने जिला जालौन यू पी का यह प्रमाण पत्र प्राप्त कर के अपने जिले का नाम रौशन किया है।हम सभी लोग मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को मुबारकबाद देते हैं।

मौलाना अब्दुल कय्यूम खां रहमानी जैतपुरी को हज़रत अल्लामा व मौलाना हम्ज़ा मियां अशरफी जीलानी किछौछवी व मौलाना इरफान अशरफी भरौदा गुजरात की मौजूदगी में ख़िलाफत व इजाज़त का प्रमाण पत्र दिया । Read More »

Uncategorized

વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે અમાસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

 સંવત 2080 માગશર માસની પ્રથમ અમાસે  વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એક માત્ર કુબેર ભંડારી મંદિર ખાતે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દિનેશગીરી મહારાજ, નંદગીરી મહારાજએ કુબેર ભંડારી મંદિર વિશે જણાવ્યું છે કે કુબેર ભંડારી એ રાવણના ભાઈ હતા તેઓને શ્રીલંકાની ગાદી મળવાને પાત્ર હતી પરંતુ રાવણે શિવજીની આરાધના કરી પ્રસન્ન થતા શિવજીએ રાવણને શ્રીલંકાની ગાદી આપી હતી તે બાદ કુબેર એ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ગામે આવી શિવજીની આરાધના કરી હતી અને શિવજી પ્રસન્ન થતા કુબેર ને થયેલા અન્યાયની વાત રજૂ કરી હતી તે સામે શિવજીએ કુબેરને શ્રીલંકા કરતા પણ મોટુ પદ અને પૈસા નું વચન આપ્યું અને કુબેર ને દેવોના ખજાનચી નું સૌથી મોટું પદ પ્રાપ્ત થયું.

કુબેર એ કરનાળીમાં જે શિવલિંગની સમક્ષ બેસીને તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા તે શિવલિંગ આજે હવે કુબેર ભંડારી ના નામથી ઓળખાય છે.

 વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિરે પાંચ અમાસ કે તેથી વધુ જે ભાવિક ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે તેને કુબેર ની જેમ કાંતો સારું પદ મળે અથવા તો ધન પ્રાપ્ત થાય છે.

વડોદરા જીલ્લા ના મા નર્મદા નદીના કિનારે આવેલા વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે  2024 ની પ્રથમ અમાસે દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. વર્ષ ની પ્રથમ અમાસે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ને ફૂલોથી શણગારવામા આવ્યુ હતું  કરનાળી અમાસ ભરતા ભાવિક ભક્તો અગિયારસ થી અમાસ સુધી નિયમિત દર્શન કરી માથું ટેકવે છે. ચૌદશ ની રાત્રી થી ભક્તોએ શ્રધ્ધા થી માથુ ટેકવ્યુ હતું.કુબેર દાદા ને ભક્તો દ્વારા અવનવા રંગબેરંગી સાફા ચડાવવામા આવે છે . વિવિધ ફૂલો થી કુબેર મંદિર ને ખૂબ સુંદર શણગાર કરવાભા આવ્યો હતો.રાત્રી ના 12 કલાકે મંદિર ના કપાટ ખૂલતા ભક્તોએ  જયકુબેર  જયજયકુબેર ના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ગુંજી ઉઠ્યુ હતું. હતો.દર માસ ની અમાસે  ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણે ખૂણે થી દર્શનાર્થીઓ કુબેર દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવે છે .મંદિર પ્રશાસન દ્વારા મંદિર ની ખૂબ સુંદર શણગાર કરવામા આવ્યો હતો ભાવિક ભક્તો માટે વિશાળ ભંડારા નું આયોજન કરવામા આવે છે ભક્તોની સલામતી, પાર્કિંગ અને ભોજન પ્રસાદી માટે સગવડ ઉભી કરવામા આવી છે.  પોલીસ પ્રશાસને ખડેપગે રહી કામગીરી બજાવી હતી. મંદિર ના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ એ ભાવિક ભક્તો ના દર્શન માટે ખૂબ સુંદર આયોજન કર્યુ હતુ.

વિશ્વ ના એકમાત્ર કુબેર ભંડારી કરનાળી મંદિરે અમાસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા Read More »

Uncategorized ઓટો

મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું 

રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા શ્રી ભીખુસિંહજી પરમાર તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ તથા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી તથા ટીંટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી તથા જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ અને નાયબ પોલીસ અધિક્ષક કે.જે. ચૌધરી સાહેબ નું ફૂલોના બુકે દ્વારા સ્વાગત કરાયું હતું ત્યારબાદ ભોજન ના દાતાશ્રી અને અન્ય દાતાઓનું પણ ફૂલોના બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું ટેકરી મહાદેવ મંદિર પરિસરમાં વન વિભાગ દ્વારા નવીન વન કુટીર બનાવવામાં આવી હતી જેનું ઉદઘાટન મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર અને જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ દ્વારા કરવામાં આવ્યું હતું વન કુટીરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આરએફઓ સહિત વન વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઇ ગામના વતની અને હાલ મુંબઈ રહેતા ઉદ્યોગપતિ અને દાતાશ્રી હરેશભાઈ વ્યાસ નું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવત બાપુનું ફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું આર.એફ.ઓ. પ્રવીણભાઈ આંજણા સાહેબનું પણફૂલોના બુકે થી સ્વાગત કરાયું હતું ટીંટોઈ જિલ્લા પંચાયત સદસ્ય વીણાબેન ખરાડીનું પણ ફૂલોનાબુકે થી સ્વાગત કરાયું હતું અંતે હીરાભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનો અનેદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ટીંટોઈ ગામ તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાંગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ તથા ભંડારાના કાર્યક્રમમાં મહાપ્રસાદ નું સુંદર આયોજનઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું

મોડાસા તાલુકાના ટીંટોઈ ટેકરી મહાદેવ મંદિર તથા ઉત્સવ સમિતિ અને સમસ્ત ટીંટોઈ ગ્રામજનો દ્વારા શ્રી શિવ રુદ્રયાગ યજ્ઞ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું  Read More »

Uncategorized ક્રિકેટ